________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે. ના રો. =+
માયામાં મનડું મોહ્યું રે–એ રાગ. ગુરૂએ પ્યાલો પાયે રે કરૂણા દિલ લાવી, બુહંતાને ઉદ્ધા રે સાને સમજાવી પ્રેમવાલ પાયે બેઠે નહીં દરમાયે, પણ સ્વાર્પણ ભાવ કરાવ્યો રે. કરૂણા. ૧ પહેલો પ્યાલે પાયે, ખુમારી રસ બહુ છા, દિલ આનન્દ પરખાયે રે.
કરૂણા. ૨ બીજે ગાલે પાયે, હું તત્ત્વમસિ પદ પા; ને અજપા જાપ જગાયે રે.
કરૂણા. ૩ ત્રીજો પ્યાલો પાયે ને, ઐક્યભાવ પરખાયે, હું રૂપાતીત જણાયે રે.
કરૂણા. ૪ ચોથો ખ્યાલ પાયે, અદ્વૈતભાવ સુહા; ત્યાં Àતભાવ વિલાયે રે.
કરૂણા. ૫ પાલે પાંચમે પાયે, ત્યાં હું માં હુંજ સમાયે, એ કથતાં નહીં કથાયે રે.
કરૂણ. ૬ ગુરૂના પ્રેમાલા, ભક્તિના શુદ્ધ મશાલા; બુદ્ધિસાગર મન વ્હાલા રે.
કરૂણ. સં. ૧૯૬૯ ભાદ્રપદ શુદિ ૧૦
વજાતને સંરો. ws ગંગાતટ પેવનમાં રે બની રચના ભારીએ રાગ. વ્હાલા બંધુ અમારા રે જગને સંદેશે, કૃપા લાવીને કહેશે રે ધર ના અદેશે; જાલં નિજનું જીવવું તેવું સોનું હાય.
For Private And Personal Use Only