________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
ભજનપદ્ય સંગ્રહ.
दोषीओपर प्रेमभाव अने तेओनी सेवा. १५
કવ્વાલી. અરે માનવ જીવન હારું, કરીલે ઉચ્ચ ગુણ રાગે; કરીશ નિન્દા નહીં કેની, નથી નિન્દાથકી શાન્તિ. જગતમાં દેવી દેખી, થતી ધિક્કારની વૃત્તિ અહો એ દોષ હારામાં હશે ત્યારેજ તું કેવો?. સદા સર્વત્ર જીવમાં, ઘણુ થોડા રહયા દોષે; નથી કે દેષ વણ બાકી, અરે તું દેષ જે ન્હાશ. નથી નિર્દોષ માનવ કે, રહયા છે દેષ કંઈને કઈ બની નિર્દોષ પતે તું, જુએ અન્યત્ર કયાં દોષ. ગયા જ્યાંથી સકલ દે, અહો વીતરાગ તે જાણે; નથી સર્વજ્ઞતા જેમાં, રહયા ત્યાં દોષ કામે . પ્રથમ તું દોષ પોતાના, નિહાળી જે પરિહર તે; પડે કયાં અન્ય પંચાત, પડ્યાથી વાગશે નક્કી. જુવે જે અન્યના દોષો, અહો તે દેષ વૃત્તિમાં રમાવ્યાથી જ સંસ્કારે, પ્રગટતા ચિત્તમાં તે તે. પછીથી તે પ્રકટ થાતા, મળી સામગ્રીના ગે; યથા વૃત્તિ તથા વ્યક્તિ, જુવો એ ગષ્ટિથી. અધિકાર જ નથી તુજને, અરે એ દેખવા દે; ગુણપર રાગ રાખીને, ગુણેને દેખ જ્યાં ત્યાં તું. અરે તુજમાં ઘણું દોષ, રહયાના દેશીઓ પેઠે મહન્તએ દયા લાવી, નિવાર્યા છે ઘણું દે. અરે તું દોષીઓ પર જે, દયાની દૃષ્ટિ નહીં લાવે, અહો હારા ઉપર ત્યારે, મહન્ત લાવશે કયાંથી? પ્રભુની ચાહના રાખે, પ્રભુ સમ દીલ ના મેટું કરીને અન્યની નિન્દા, પ્રભુને પામશે ક્યાંથી? ફજેતી દેશીની કરતાં, ફજેતા તાારે થાશે; ટળે નહિ દેજીના દોષે, અને મહાવૈર બંધાતું.
For Private And Personal Use Only