________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
અરે જે માી માગે છે, નથી ત્હને દ્વીધી માડ઼ી; પ્રભુની માપી તુ માગે, નથી માફ઼ી વિના મારીી. જીવાને માડ઼ી આપ્યા વણ, પ્રભુની માફી નહિ મળશે; પ્રથમ તુ મારીી ૢ સાને, પ્રભુની માપી મળવાની. પ્રભુ સમ દીલ થાવાથી, જીવાની માઝીએ મળશે; જીવાને આપતાં માડ઼ી, પ્રભુ દિલમાં પ્રગટ થાતા. અહા એ દિવ્ય મારીમાં, દયાના મેઘ પ્રગટે છે; ધડકે ગના ભક્તિ, મયરા પ્રેમના ટહૂકે. ભલી એ માડ઼ીની સેવા, અમારા દીલમાં હાશા; બુદ્ધગ્ધિ આત્મવત્ દુનિયા, થઇ ત્યાં મારીી એ પૂરી.
તા. ૧૫ સપ્ટેમ્બર ૧૯૧૪
पड्यापर मार ना पाटु.
કવ્વાલિ.
અનીને ક્રોધથી રાતા, મની કાયર વગર સત્યે; ધરીને વૈર હૈયામાં, પડ્યાપર માર નાપાટુ. નથી એ શૂરની શાભા, નથી એ ભકતની શૈાલા; નથી એ જ્ઞાનીની શાભા, પડ્યાપર માર ના પાઢું. પરાક્રમ એ નથી સાચું, નથી એ બુદ્ધિની શેાણા; ધરી સજન્ય મનમાંહિ, પડ્યાપર માર ના પાડું. અહા એ નીચમાં નીચે, હોલાને જતા હછુવા; ધરી આદાય અન્તમાં, પડ્યાપર માર ના પાડું. ભલી છે સન્તની શાભા, પડ્યાને જે ચઢાવે છે; ભણીને પાઠ સજ્જનના, પડ્યાપર માર ના પાટુ. પ્રભુ મહાવીરના પગલે, હૅને જાવા થતી ઇચ્છા; ખરી રીતે દિ ત્યારે, પથાપર માર ના પાડું,
For Private And Personal Use Only
८
૯
૧૦
૧૧
3
૪
૫
દ