________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૬૫
કકકર
રૂપા ગાંવને રેવો. ક્લ
કવ્વાલિ. ઉઘાડી આંખને દેખે, ક્યું શું જમીને સારું ભલામાં ભાગ ના લીધે, ગુમાવ્યો વ્યર્થ નિજજન્મ. જમ્યા તે શું વન્યું તેથી, જમાડ્યા નહિ ગરીને ધની હે તે ઉકાળ્યું શું, સુપાત્રે દાન ના દીધું. ફર્યા ગાડી વિષે મ્હાલી, કરી શી બહાદૂરી તેમાં કર્યા ઉપકાર નહિ જગમાં, ગુમાવ્યું વ્યર્થ નિજ આયું. ૩ થયા પંડિત તે શું રે, કરી બહુ વ્યર્થ ચર્ચાઓ જગતનું દુઃખ હરવામાં, હલાવી જીભ નહીં ને. મળી સત્તા સતાવાને, ગરીઓને પજવવાને, અહંવૃત્તિ કરી ઝાઝી, અહે એ વ્યર્થ સત્તા છે. અહો નિજ શેખના માટે, ગુમાવી વ્યર્થ લક્ષમીને; ભલામાં લક્ષ્મી ના ખચી થશે કલ્યાણ શી રીતે. અરે ઓ માનવી ભેળા, અભિમાની થતે શાથી, સિકંદર બાદશાહ જેવા, ઘસી બે હાથને ચાલ્યા. અરે એ માનવી ભેળા, ભમાવે અન્યને તું શું અહંતાથી સ્વયં ભૂલ્યો, થશે પશ્ચાત્ હારૂં શું.
र हजी तुं चेती ले मनमां.
કવ્વાલિ.
હજી તું ચેતી લે મનમાં, કરી લે ધર્મની કરણી; ભણીને ભૂલ ના ખા તું, મળ્યું પરમાર્થનું ટાણું.
For Private And Personal Use Only