________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પરn
rrr
સેવા માટે નિશદિન વધું રાચીને આત્મભેગે; થાવું મહારે પ્રગતિ પથમાં સર્વ શ્રેયકારી, એવી શક્તિ મમ ઝટ મળે એગમાર્ગે વિહારી. સ્વાર્થોનાં સૈ પડળ ટળતાં સર્વ સેવા કરતાં, આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુ: હરતાં, સેવાના સૈ અનુભવ મળે બન્ધને દૂર જાઓ, આત્મશ્લાસે પ્રગતિ પથમાં સેવનાઓ કરાવો. સોમાં હું છું સકળ મુજમાં સર્વ સાથે અમે, આત્માતે અનુભવવડે સત્તયા બ્રહ્મ વેદે, આત્મારામ સતત થઈને સર્વમાં બ્રા દેખું, સેવા સૌની નિજ સમ ગણું આત્મની પૂર્ણ લેખું. જે આ વિવે નિયમિતપણું તેહ મહારૂં ગણીને, જે છે વિવે પરમ સુખ તે સર્વનું તે ભણીને, બ્રહ્માāતે સકળ જગમાં સર્વને શર્મ દેવા, હજે જે પ્રતિદિન મને સ્વાપણે સત્ય સેવા. હારા મળે પરમ ઈશની તિનું તેજ ભાસો, વેગે વેગે તિમિરઘનતા ચિત્તની દૂર નાસે; પૂર્ણાનજો સતત્ વિચરી સર્વને સત્ય દેવા, થાવ થા નિશદિન ખરે વિશ્વની સત્ય સેવા. વિવે સની પ્રગતિ કરવા ધર્મમાગે મઝાની, સેવા સેવા પ્રતિદિન ચહું ભાવના ચિત્ત આણી; સને ધર્મે રસિક કરવા સર્વને શાન્તિ દેવા, બુદ્ધયરબ્ધિ સત હૃદયગત હે વિશ્વની સત્ય સેવા. ૧૧ સદા અમારી શુભ ભાવનાઓ, ફળે મઝાની પ્રભુભક્તિ ભાવે; સર્વે અમારા મમચિત્ત ભોસ,વિવેશ તિ હૃદયે પ્રકાશે ૧૨ સદા અમારા શુભ ભાવ ધર્મો, ખીલો વિવેકે જગ ઐકય કારી ઈચ્છું સદા સખ્ય વિચાર સારા, ફળે સદા એ ધર્મો અમારા. ૧૩
For Private And Personal Use Only