________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૯૬૩
*
*
*
નક જ
* ,- ક
જ્યોતિ જતિના મૂળમાં રે, ધરે ન હૈતવિકાર, બુદ્ધિસાગર સદગુરૂને, બાહ્યાન્તર જેનાર.
સં. ૧૯૭ર ચૈત્ર સુદિ ૧૦ પ્રાંતિજ
શિષ્ય. ૭
મુંબાઈથી જૈન મહીલા પરિષદુ માટે શા. લલુભાઈ
કરમચંદ તરફથી માગણી થતાં રચેલું કાવ્ય. સાચે દેશદય ધર્મોદય જ ત્યારે દેખશો રે, જ્યારે માતાઓને થાશે સદ્ધાર.
સાચે સાખી. મહીલાઓને કેળવે, સુધરે સહુ સંસાર;
ગુરૂગમ શિક્ષણ આપતાં, રહે ન દેષ લગાર. હુન્નર કેળવણીથી ભૂખ રહે નહિ જાણશે રે, સમજી સત્ય સુધારા કરવાથી સુખ થાય; પાછળથી પસ્તા જગમાંહિ ન જણાય. સાવ ૧
સાખી. જેથી સતીઓ પ્રગટતી, કેળવણ તે બેશ;
પતિવ્રતાના ધર્મની, ઘી કેળવણું હમેશા સાચાં ધાર્મિક શાસ્ત્રો ભણવાથી પ્રગતિ થતી રે, પાશ્ચાત્ય પણ આર્યાવર્તતણું ગુણ ગાય, નિશ્ચય પતિવ્રતા ધર્મો જગમાં સહાય. સાચા૨
સાખી. ટાપટીપ ખર્ચ ઘણાં, જેથી ઘરમાં થાય;
એવી કેળવણ અહે, જગમાં દુષ્ટ ગણાય. શાસ્ત્રાધારે સાચી કેળવણી વખણાય છે રે, સાચી સ્ત્રી કેળવણીની હદ બાંધે નિર્ધાર જેથી ભવિષ્યમાં આબાદી છે સુખકાર. સા . ૩
For Private And Personal Use Only