________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
સા.
આ લાલીમા હા ફ્રાટતાં ફેલાય છે ઝિટિત અહા, એ અસ્ત અભ્યુદયતણા વચ્ચે રહે ચપલા હા; જેના ઉદય થાતા અરે તેના પ્રથમ એ લાલીમા, દર્શાવતી ચંચળ ઉદય અભિમાન અન્તર્ તાણુ મા. જેવી જબુકી વિજળી ક્ષણવારમાં વિષ્ણુશી જતી, તેવી જગતની વસ્તુઓ નિત્યજ કદા રહેતી નથી; પ્રીતિ થયા દુર્જન તણી ક્ષણવારમાં પલટાય છે, તેવા ઉદય મુજ પાછળે એ ભાનુના પણ થાય છે. જે સ્વાર્થીના સંબંધ તેમાં રાગ જેવા થાય છે, એ રાગની ખહુલાલીમામાં ન્હ ગર્ભ જણાય છે; જ્યાં ક્ષણિક ઉચા થાય છે ત્યાં લાલીમા પહેલી રહે, કુટલાતણી પ્રીતિ પ્રથમ જેવી પુરૂષથી થાય છે. એ ક્ષણિકસ્થાયીરાગમાં નવરપણ દેખાય છે, શ્વેતી મઝાના આધ એવા દિન પ્રતિદિન જાગતાં; તા પણુ અરે માહીજના એ વાત દિલ નહિ લાવતા, એ ઉદય તેમજ અસ્તના મધ્યે રહે દુનિયાવિષે. યેગી મહત્ત્તા તત્સમે પ્રભુ ધ્યાનમાં રમતા દિસે, એ અસ્ત અભ્યુદયતણા મધ્યે રહે આ જવિષે; એ લાલીમાના વાવટા લેઇ ઉદય ક્રુરતા રહે, એ લાલીમા સ ંદેશા ભાનુતણા જ્ઞાની કહે. કુકુમના એ છાંટણાં ભાનુ ઉદય પહેલાં થતાં, જ્યાં જ્યાં ઉદય ત્યાં લક્ષણેા એવાં પ્રથમથી નિપજતાં; ભવના ઉદ્ભયને અસ્તની સન્ધ્યા અહા સમતા ખરી, એ આત્મ ભાનુ ઉદયની પૂર્વે રહી નિશ્ચય ધરી. સંધ્યા શિખામણ આપતી ઉદયાસ્તની સધી ગ્રહી, સમજી અહા જે ચાલતા તે પામતા શિવપુર વહી; સમતાતણી સન્ધ્યા ભલી દેખી મઝાની એ ખરી, બુદ્ધગ્ધિ ભાનુ ઉગવા લાગ્યા ખરા જગજય કરી.
For Private And Personal Use Only
૧
૩
७