________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
- અ
+ અ
,
નિજ વૃત્તિના અનુસારથી યાત્રા કરી કમેં હરી, રત્નત્રયીને સાધવા ઉદ્યમ સદા કરતા રહો મેળાપ થાશે સન્તને આત્માર્થતા વધે ઘણી, બુદ્ધયબ્ધિ આશીર્વાદ એ ફળશે સદાની ભક્તિથી.
૩
= અમારા પ્રન્યો. ઝાક અમારાં પુસ્તક પહાડે, નદીઓ બાગ પંખીઓ; પશુઓ વત્રિએ ઝાડે, અમારાં પુસ્તકે ઝરણું. અમારાં પુસ્તકે શિષ્ય, યુવાનો વૃદ્ધ માનવીઓ; તળા ક્ષેત્ર ગુફાઓ, પ્રકાશી તારકે રાત્રી. અમારે ગ્રન્થ છે ગેછી, અમારા મિત્ર છે ગ્રન્થ; અમારાં પુસ્તક વાદળ, અમારાં પુસ્તકે શ્રમણે. અમારાં પુસ્તકે સન્ત, અમારાં પુસ્તકે બાળો; અમારે ગ્રન્થ છે સંગત, નવું જૂનું બને તે તે. અમારા સાધુઓ ગ્રન્થો, અમારા ગ્રન્થ છે ભક્તો, અમારે ગ્રન્થ છે વક્તા, અમારે ગ્રન્થ છે દિલડું. અમારે ગ્રન્થ છે કુદ્રત, અનુભવ જે મળે તે તે અમારે ગ્રન્થ, સહ, સુખ દુખ પડે જેજે. અમારે ગ્રન્થ ઈન્દ્રિયે, વિવેકજ છે અમારે ગ્રન્થ; અમારે ગ્રન્થ ચેતન છે, રહે એ ગ્રન્થ અન્તમાં. પ્રભુના ગ્રન્થના ગ્રન્થો, અમારા ગ્રન્થ એ સવે; પ્રભુ મહાવીરના બેલે, અમારા ગ્રન્થ પૂજ્યજ એ. અમારે ગ્રન્થ જીવંતે, અમારી સાથે રહેવાને; બુદ્ધયબ્ધિ જ્ઞાનિના ગ્રન્થો, વિલેકે જ્ઞાનીઓ જગમાં.
For Private And Personal Use Only