________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
૩૪
૩૫
૩૭
૩૮
નિરીક્ષી સ્વાત્મવત્ જીવે, પ્રવૃત્તિ કર જીવન માગે. ૩૩ ઉપગ્રહ જે કર્યો જેણે, જુવે ઉપકાર ના તેને ચડીને તે પડે પાછે, ખરે એ ન્યાયને કાંટે. ઉપગ્રહદષ્ટિએ વતી, અદા ના જે કરે ફ; વધે ના આગળ કિંચિત, ગુણાની સમ્પ્રવૃત્તિમાં. સુધારી જે અતઃ ભૂલે, ભણ્યામાં ભૂલ તો થાતી; થતું શું? દેખ આત્મામાં જણાવે સત્ય તવ આત્મા. ૩૬ તથાપિ તે દબાવીને, વિચારે છે અરે બીજું; મળે સંગત તથા તે, થતું એવું વિચારી જે. નિરીક્ષે અન્યના દે, નિજાત્માના નથી જોતો; ઘડી એકાન્તમાં બેસી, તપાસી જે જીવન હારૂં. ઉપગ્રહદષ્ટિએ તેમજ, ગુણાનુરાગદષ્ટિએ; પ્રતિજ્ઞાદષ્ટિએ તેમજ, વિચારી જે પ્રવૃત્તિને. ખરેખર આત્મદ્રષ્ટિથી, પરાત્માઓ નિહાળી લે; પછીથી પ્રેમદષ્ટિએ, કર્યા કર ન્નતિ મ્હારી. અનેકદષ્ટિઓને જે, વિચારે સત્ય ભાવોથી; થત તે સુજ્ઞ વ્યવહારે, કરે આલોચના નિજની. થતાં આલેચના નિજની, પતિકમણે પ્રવૃત્તિથી; હૃદયશુદ્ધિ થતી સાચી, થતી પ્રગતિ તત: પશ્ચાતુંછુપાવીને હૃદય હારું, પ્રવતે મૂર્ખની સંગે, નિજાત્માની થતી પ્રગતિ, નથી વ્યવહારમાં ક્યારે. ખરેખર ઉન્નતિ ક્રમમાં, થતું સહુ શ્રેયને માટે બને છે જેહ બનવાનું, વિચારી શાન્ત થાવાનું. ગમે તેવી અવસ્થામાં, કરે છે જ્ઞાની જે પ્રગતિ; કરે તેવી નહીં કયારે, અરે મૂઢ જ અજ્ઞાને. ગણે છે સર્વ પિતાને, ખરેખર ડાહ્યાલા જગમાં; ભલે હો ભૂખે વા જ્ઞાની, થતું એવું વિચારોમાં.
४४
૪૫
For Private And Personal Use Only