________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧
૧.૧,
૫૪૫ ૪*,
*,* .
૧
~
-~
~
૨૫
લા
૩૮
કરે ને પ્રભુની પ્રાર્થના, માને નહિં ગુરૂદેવ મનુષ્યનાં લક્ષણ નહીં, કરે ન જગની સેવ. પ્રત્યુપકાર કરે નહીં, કરી ખુશામત ખાય, ભેગો રહી ભાગી જતે, કરે ન દુઃખે સહાય. કરી પ્રતિજ્ઞા ટાળતે, હણે અન્યના મર્મ પરન્નતિને ના સહે, ચહેન અન્યને શર્મ. ચેરી ચાડી ચુગલી, વ્યભિચાર કરનાર; માનવ એ ના જાણ, દગો અને ધરનાર, ધિક્કારે જગ લેકને, માને નિજને શ્રેષ્ઠ ધૂર્ત ઢાંગી માનવ નહીં, કલેશતણ જે એંઠ. ચઢે ન વ્હારે સન્તની, હણે ધમી નરનાર; વાંક વિના જન વૃન્દને, ઘાતક જેહ થનાર. સતી બાલ ના રક્ષત, રાક્ષસ જેવું ચિત્ત ભલુ ન ચાહે લેકનું, હાય ન ચિત્ત પવિત્ર. દાઝ નહીં સળુણતણું, દુર્ગુણમાં રમનાર; મનુષ્ય તેહ બને નહીં સદ્દગુણ વિણનિધોર. મતભેદે જગ લોકથી, ઝઘડે ઝટ કરનાર; સત્યતનું પરવા નહીં, વ્યસનીને શિરદાર. આપ બડાઈ મારતો, તુચ્છ ગણે નરનાર; ગપ્પા હાંકે સગણાં, નહિ માનવ અવતાર. કરે કુતર્કો મન ઘણુ, શિક્ષા સુણે ન કાન; સવળું અવળું પરિણમે, તે નહિ માનવ માન. થાય ફૂલી જે ફાળકે, ધન સત્તાથી જાણું સત્તા ધન દુર્વ્યય કરે, માનવ નહીં પ્રમાણ દુષ્ટ જનેની સંગતે, દુષ્ટપણું ધરનાર; દુમતિમાં રાચી રહે, ઢોલક સમ અવતાર. સ્વાભેન્નતિની દાઝ ના, દુષ્ટ વચન વદનારે; ધરે ન માનવ ગ્યતા, ભરમા ભમનાર..
V
For Private And Personal Use Only