________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૫૯૭
બાલક રાજા આનંદ તાજા, ગુણ કેટલા હું ગાઉં. પ્રભુ. ૨૧ આત્મ પ્રતિબિંબ નિર્મલ ન્હાનું, મલકે મુખથી મઝાનું રે; દિલથી દિલ પરખાવે નયને, મન રહી કહે છાનું. પ્રભુત્ર રર તૃપ્તિ ન પામું લાડ લડાવે, પ્રભુ ખેલે મુજ ખેળે રે; જન્મ સફલ થયા પુણ્યદયથી, આવે ન કો મુજ તાલે. પ્રભુ ૨૩ અલંકારથી અંગ એપાવું, ઝભલાં સરસ પહેરાવું રે; દિલ આંગણીએ બાલુડાને, લય લાવી પધરાવું. પ્રભુ ૨૪ બાલુડાના લાડના હાવે, હરખી ધાતોધાતે રે; પૂર્યા પૂર્ણ મનોરથ પ્રભુએ, જાય જીવન હરખાતે. પ્રભુ ૨૫ કલ્પવૃક્ષ બીજ ચંદ્રની પેઠે, વધતે હર્ષ વધારે રે; વૈરીને પણ વ્હાલો લાગે, ઘેલી બની અવતારે. પ્રભુ ૨૬ બાલુડા પ્રભુ આગળ ગાતી, ગરબા નવનવ ગાને રે, પ્રભુમય ગાને તાને જણાતાં, મને સમજાવે સાને. પ્રભુ ૨૭ બાલુડામાં સર્વ ભર્યું છે, બાકી રહ્યું નહીં કાંઈ રે; સર્વ મનોરથ ફળીયા મારા, રહી કલ્પવૃક્ષની છહી. પ્રભુ૨૮ જીવનમાં અમીરસ રેડા, પત્ની જીવન શુભ સિદ્ધયું રે; કેટિ વર્ષ તક નંદન છે, પ્રભુ ચુંબી અમૃત પીધું. પ્રભુ૨૯ રત્નકુક્ષીને જનની શિરોમણિ, પ્રભુની માત ગણાણું રે, ત્રણ ભુવનમાં હું થઈ ચાવી, વિશ્વવત્સલ બ્રહ્માણી. પ્રભુ ૩૦ અંબા દેવી શકિત પુરાણો, નામ અનેકે ગવાઈ રે, દુનિયા શાંતિ શ્વાસ ગ્રહંતી ઘરઘર કરતી વધાઈ. પ્રભુ ૩૧ બાલ પ્રભુમાં દેવ દેવીઓ, પ્રિયપણું સહ જોતી રે;
બુદ્ધિસાગર વારી જાઉં, પ્રભુને વધાવું મેતી. પ્રભુo ૩૨ સાણંદવાળા સંઘવી કેવલાલ નાગજીના પત્રનો ઉત્તર,
હદયના તાર તૂટેલા, કદાપિ નૈવ સંધાતા; કદાપિ સાંધતાં સાંધા, રહે અજ્ઞાનીના પ્રેમ થતી પ્રીતિ જતી પ્રીતિ, અહો અજ્ઞાનતઃ એવું; થતી મૈત્રી જતી મૈત્રી, અહો અજ્ઞાનતઃ કહેવું.
For Private And Personal Use Only