________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
સ્વસ્વસ્થાને સહુ રહે હૈ, કાળ અનાદિથી વ્યક્તિ.....જગતમાં.૨૦ યથાયેાગ્ય સ્વાધિકારથી રે, શક્તિ કાર્ય કરાય; બુદ્ધિસાગર ધર્મને રે, અકળ અલખ મહિમાય....જગમાં.૨૧
સંવત્ ૧૯૭૦ ના ભાદરવા સુદ ૮ શુક્રવાર.
For Private And Personal Use Only
૪૦૩
स्वाश्रयी बन.
પરવા ન પરની રાખ, મનવા પરવા ન પરની રાખ; સ્વાશ્રયી થઇ સુખ ચાખ...............................નવા ક બ્ય કર સ્વીયશક્તિથી રે, કર્તવ્યે અધિકાર; કે વ્ય કુલ ઈચ્છા તજી રે, વતી લે સંસાર. મનવાનુ... જે જે હશે રે, તે અનશે નિર્ધાર; કાં ચિન્તા નાહક કરે રે, મન સ્વાશ્રયી અવતાર. કીડી કણુ મણુ હાથીને રે, ઘટતુ સૈાને સર્વ; કર્મ વશે સહુ પામતું રે, કરવા શાક ન ગ. જે જે કાલે જે જે મને રૈ, સમ ભાવે તે દેખ; કર્તવ્યે તત્પર મની રે, વીરાદને દેખ. દે આવકાર આવેલને રે, જનારને જ વળાવ; છૂટાં પડે ભેગાં મળે જન, ચિન્તા હર્ષ ન લાવ. વિવેકે તુજને ઘટે રે, કરતે કાર્ય પ્રવૃત્તિ; સામગ્રી પામી સહુ રે, આદર નિજની શક્તિ. તુજને થાવુ ના ઘટે રે, નિજ કતવ્યથી ભ્રષ્ટ; પુચ્છી જો નિજ જીવને રે, પરા ભાષાથી સ્પષ્ટ. પરની પરવા મન ધરી રે, નિજ શક્તિ ન ગુમાવ; સ્વાત્મશ્રદ્ધાને ધારીને રે, પર કર્તવ્યના દાવ. નિજ કન્ય સુપન્થમાં રે, વ્હેતા રહે નિશદીન; બુદ્ધિસાગર સ્વાશ્રયી રે, મની રહે ગુણુ પીન. સંવત્ ૧૯૭૦ ના ભાદરવા સુદ ૧૦ રવિવાર.
મનવા૦ ૧
મનવા ૨
મનવા ૩
મનવા ૪
મનવા ૫
મનવા દ
મનવા છ
મનવા૦ ૮
મનવા ૯