________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
કરેળીયો રચીને જેમ ઝાળો, કેઈ બતાવે મારે જોગીડોઝ” જ્ઞાનવિવૈિવજ જાય: વન્યા વિદ્યતે થનાર આત્મજ્ઞાનથી મુકિત છે. મેક્ષ માટે જ્ઞાન વિના અન્ય ઉપાય નથી. બ્રહ્મવિદ્ ગર્ભવ મવતિ. બ્રહ્મવિદ્ સ્વયં બ્રહ્મરૂપ બને છે. नित्यः शुद्धोबुद्धःसत्यो मुक्तो निरजानो विभुरद्वयानन्दःपरः प्रत्यगेकरसः ॥ આત્મા નિત્ય, શુદ્ધ બુદ્ધ, સત્ય, મુક્ત, નિરંજન, વિભુ, અયદ, આ સ્વરૂપ પર અને એક સ્વરૂપ છે કર્મથી રહિત આત્મા અન્યના સંબંધથી રહિતહેવાથી અદ્વય શુદ્ધાત્માની એવી દશા છે. પ્રવૃત્તમનાવવન, બ્રહ્મ અર્થાત આત્મા સ્થલ નથી. અણુ નથી અને હસ્વ નથી, એમ મુંડકોપનિષદ્દમાં કહયું છે અgશામળ્યમ્ આત્મા અસ્પર્શી છે. અરૂપી છે અને અવ્યય છે. જિનામાં પુદગલાસ્તિકરૂપ જડ દ્રવ્યના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પર્યાય છે અને તેથી આત્મ દ્રવ્ય ભિન્ન છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેને લગતી અનુસરતી ઉપરની શ્રુતિ છે. ચારમાર્યમ્ જેને બ્રહ્મ અદસ્ય અગ્રાહ્ય છે. બાહ્ય ચક્ષુથી ગ્રહોતો નથી. અને સ્પર્શેન્દ્રિય વા બાદ્રિયથી પ્રહાત નથી, સર્વ સુ ત્રાહુવેનિમ બ્રહ્મ સુખમાં સર્વ સુખને લય થાય છે. શ્રુતિમાં કહ્યું છે કે તવાનશ્યાખ્યાનમાત્રામુપજ્ઞવનિત તેજ બ્રહ્માનંદના અનંત ભાગરૂપ માત્રાને અન્ય
છો ભેગવે છે. સર્વેરિપતંત્ર આત્મા જ્યારે સકલજ્ઞાનાવરણુય આદિ કર્મને ક્ષય કરી સિદ્ધબુદ્ધ પરમાત્મા બને છે, ત્યારે તેનાં કેવલજ્ઞાનમાં સર્વયોને તે ય પરિણામે પરિણમે છે. તત્સમય સર્વય પદાર્થો છે. તે કેવલજ્ઞાનના પર્યાયરૂપે ગણાય છે અને તે કથંચિત જ્ઞાન પર્યાયની અને જ્ઞાનની એકતા હોવાથી સર્વરેય પદાર્થો તે જ્ઞાનપયયી હોવાથી જ્ઞાનરૂપ ગાય છે. તેથી સર્વ બ્રહ્મ છે. એમ અપેક્ષાએ કહેવાય છે. પરંતુ તેથી જ્ઞાતા અને રેય પદાર્થોનું ધિત્વ તે કાયમ રહે છે. જડ અને ચેતન એ બેનું દ્રવ્યની અપેક્ષાએ તે દૈત્વ કાયમ રહે છે. આ પ્રમાણે અનેક શ્રુતિથી અને ઉપનિષત્ સૂવાથી આત્મતત્વની સિદ્ધિ થાય છે. અધ્યાત્મજ્ઞાનની સિદ્ધિમાં સમ્યગ્દષ્ટિએ સર્વ શાસ્ત્રોમાંથી સમ્યક્ષાર ગ્રહણ કરાય છે એમ વિશેષાવશ્યક, નંદિસૂર, આચારાંગ, તવાર્થસૂત્ર, વગેરે અનેક આગમાં અને ગ્રંથામાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અધ્યાત્મસાર, યુગમાં શાસ્ત્ર, એગ દષ્ટિ સમુચ્ચય, જ્ઞાનસાર વગેરેમાં આત્મજ્ઞાન સંબંધી ઘણું વિવેચન કરવામાં આવ્યું છે. સાત નાની અપેક્ષાએ આત્મતત્તવનું સ્વરૂપ અનુભવ્યા પશ્ચાત્ સર્વ દર્શનીય અધ્યાત્મ શાસ્ત્રોમાં કહેલા આત્માના સ્વરૂપને સમ્યગુ અનુભવાય છે. સર્વ દર્શનીયાધ્યાત્મ શાસ્ત્રોનું મનન, અનુભવ જ્ઞાન, કરવાથી વીતરાગ દેવનાં વચનોરૂપ વેદસૂની સમ્યક્ પ્રતીતિ થાય છે. સર્વ
For Private And Personal Use Only