________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
G૩૫
કેટી જન કરતાં એક સારે, પ્રાણ સમર્પણવાળે; બકબક કરતાં કાંઈ વળે નહીં, કાર્ય કરે તે મૂછાળો રે. કેણ. ૪ બેઈમાની લેક ઘણું જગ, પરખી લે જન મારૂં; બુદ્ધિસાગર અવસર આવે, સમજાશે કેણુ તારૂં રે. કેણુ. ૫ સંવત્ ૧૯૭૨ પિષ સુદિ ૧૧
ૐ શાન્તિઃ રે
જ માન. ૭, માન મહા દુ:ખકારી અહાહા, માન મહા દુ:ખકારી; જેશ ચિત્ત વિચારી....................... ...અહાહા. માને રાવણ જગમાં હાર્યો, થયું સર્વ ધૂલધાણી; દુર્યોધન પાયે દુઃખ અને, એવી ખૂબ કહાણ. અહાહા. માન. ૧ માને જ્ઞાન વધે નહિ ઘટમાં, થાતી શક્તિ ખુવારી, કત્તાથી ભ્રષ્ટ થવાતું, ઉર લ શીખ ઉતારી. અહાહા. માન. ૨ માને ભાન રહે ના મનનું, પાપ થતું મહા ભારી; મૂકાતે પ્રગતિમાં પૂળે, લાગે દુર્મતિ પ્યારી. અહાહા. માન. ૩ પડ્યા માનથી યેગી ભેગી, રાણુને જ ભીખારી; સર્વ દુ:ખની ખાણ અરે હા ! સર્વ વિપત્તિ ક્યારે અહાહા. માન. ૪ પડી માનના વશમાં દુનિયા, ચિદાનન્દઘન હારી: બુદ્ધિસાગર મંગલમાલા, પામે નિરહંકારી. અહાહા. માન. ૫ સં. ૧૯૭ર પિષ શુદિ ૧૩
ॐ शान्तिः ३
મહાવીર સ્તવન. ૬ लगी तेरेंसे शुभ लगनी, प्रभो महावीर मुज प्यारे हमेरे प्रेमकी तारी, लगी है एकतारूपे.
For Private And Personal Use Only