________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
ભજનપહ સંગ્રહ,
“ નહીં વિશ્વાસ વર તેનો ” છે પ્રતિજ્ઞાઓ વચન કેલે, કરીને જે ફરી જાતે; નથી કિસ્મત પ્રતિજ્ઞાની, નહીં વિશ્વાસ કરી તેને. નથી જે લાજથી ડરતે, નહીં જે પાપથી ડરતે, ક્ષણે ક્રોધી ક્ષણે તેષી, નહીં વિશ્વાસ કરી તેને. અહે જ્યાં જાય ત્યાં તે, બની જાતે પ્રસંગેથી, ફરે લાલચથકી ક્ષણમાં, નહીં વિશ્વાસ કરી તેને. વદે વાણી ઘણી મીઠી, હૃદયમાં વૈરની કાતી; હૃદયમાં ડંખને રાખે, નહીં વિશ્વાસ કરી તેને. પ્રમાણિકતા નથી પ્યારી, રહે વૃત્તિ ઘણું નારી; હસે જે દંભથી જૂઠું, નહીં વિશ્વાસ કરી તેને. નથી ઉપકારની વૃત્તિ, નથી મનમાં દયા ઝરણું જ બીજું વદે બીજુ, નહીં વિશ્વાસ કર હે. રહે ચંચલ સદા મનડું, ભમા જે ભમી જાતે; નથી ટેકી નથી નેકી, નહીં વિશ્વાસ કર હેને. નથી ગંભીરતા મનમાં વિચાર્યા વણ વદે શબ્દ સદા જે સ્વાર્થ પૂજારી, નહીં વિશ્વાસ કર હેને. અનીતિમાં જીવન ગાળે, ઘણી ભીતિ ધરે મનમાં ઘડીમાં કઈ ઘડીમાં કંઈ, નહીં વિશ્વાસ કર હેને. કરે સમજ્યા વિના હાહા, કરે સમજ્યા વિના નાના દબાવ્ય જે દબી જાતે, નહીં વિશ્વાસ કર હેને. હદય સમજી હૃદયે દેવું, વચન સમજી વચન દેવું; બુદ્ધચબ્ધિ ધર્મ ધીને, કથી શિક્ષા ભલા માટે.
૧૧
For Private And Personal Use Only