________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
C8
અપૂર્વ. ૩
અપૂર્વ. ૪
પિંડ સ્થાકદિક ચાર ધ્યાનને ધારીશું, બાર ભાવના ભાવીશું નિશ દિનજે; સ્થિરોપગે શુદ્ધ રમણતા આદરી, ધ્યાન દશામાં થાશું બહુ લયલીનજે. સર્વ સંગને ત્યાગ કરીશું જ્ઞાનથી, બાપાધિ જરા નહિ સંબંધ, શરીર વતે તોપણ તેથી ભિન્નતા, કદી ન થઈશું મેહ ભાવમાં અંધજે. શુદ્ધ સનાતન નિર્મલ ચેતન દ્રવ્યને, ક્ષાવિકભાવે કરશું આવિર્ભાવજે, ઐક્યપણું લીનતાને આદરણું સહી, ગ્રહણ કરીને દાસીન્ય સ્વભાવજે. પ્રતિપ્રદેશે અનંત સાસ્વત સુખ છે; આવિર્ભાવે તેને કહ્યું ભેગજે, બુદ્ધિસાગર ધરમ પ્રભુતા સંપજે, ક્ષાયિકભાવે સાધે નિજ ગુણગજે.
અપૂર્વ
૫
અપૂર્વ. ૬
:
છે. સૂર્ય છવાયું વાદળું વેગે, થયું ઘનઘોર જોતામાં પ્રકાશ જ મંદ દેખા, અહે એ સ્વપ્નની ભ્રાન્તિ. ૧ વો; સુસવાટથી વાયુ, વિટાયાં વાદળ વિખર્યા; ટહ્યું ઘન ઘર નેતામાં, અહે એ સ્પષ્ણની ભ્રાન્તિ. ૨ ત્વરિત વેગે ગમન કરતે, તમને ખૂબ ફેલવતે; ગ્રહણ કરવા વધે રાહુ, અહો એ સ્વપ્નની બ્રાન્તિ. ૩ ગ્રહણ ચોમેરથી લાગ્યું, છવાઈ ખૂબ કાલીમા;. ખસી ગયું દૂર એ ક્ષણમાં, અહે એ સ્વપ્નની ભ્રાન્તિ. ૪
૧૦ ૦.
For Private And Personal Use Only