________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૮
ભજનપદ્ય સંગ્રહ,
તેમાં પ્રભુતા તાહ્યરી ક્ષણના વાર લગાડ. બુદ્ધિસાગર શકિતએ, જીવની વાદ્ય વગાડ મરેલાં; ૭
૩. શાન્તિઃ રૂ
निर्जीव मनुष्यो जेवाओनो संबंध. જ્યાં પ્રાણ પ્રેમે પાથર્યા તે કાષ્ઠના પૂતળાં અરે નિર્જીવમડદાં અનુભવ્યાં, મડદાં અરે એ ગાવતાંનેનાચતાં બહુ દોડતાં ઉઘેલ જેવાં એ સ્તવ્યાં જીવંત ચેતન ભૂલીને જડવાદ દ્રષ્ટિ આદરી મડદાં પ્રમાણે આથડયા, અન્તર્ ઉછાળાશુદ્ધિના જે જીવતા જાગતા તેની જ સાથે લડવ્યા. ૧ અભિપ્રાય મડદાંના અમારે જોઈતા એકે નથી એનો અમારે ખપ નથી, લગની અમારી જ્યાંલગી અભિપ્રાયની પરવા નથી જોયું અમેનિશ્ચય મથી, નિશ્ચય અમારા જાગતા ને જીવતા જે જીવતા તેની સાથે મમરતિ, એપ્રીતિરસ અદ્વૈતમાં નહિ ભાનનિ જીવવિશ્વનું એવીજ અદ્દભૂત છે ગતિર કેળહળે અથડાઈને પાછા પડે ના મન અડે જે જગત સામું લડે, હૈયેન ભીતિ કંઈ જરા આકાશમ અન્નવિષે એ ઉસે અનુભવવડે નિર્જીવ મડદાં શુમળે નિર્જીવ મડદાં શું હસે જાગ્યાં નહીં જે ઉઘતાં, જ જરા કિસ્મત નહીં આનન્દરસની જાણવુંએ જડ હૃદય શું સુંઘતાં.૩
મડદાં જયોતને આંખે જરાનાં દેખાતાં,
સ ના મનવમ્ય એ પ્રેમને ના પેખતાં, વ્યવહાર મૃગજળ દેખીને ભ્રાન્તિથકી તરસ્યાં ગની દેડી ખરૂં ઉવેખતાં, એના ન મેળાપી અમે એ ભક્ત વા શિષ્યજ નહીં, એના હૃદયમાં ના અમે વંઠેલ ગાંડા જે થયા, બુદ્ધચબ્ધિસાચા સદગુરૂ જીવંત તે જીવાડના; જીવન મંત્ર પુકીને આનન્દરસ ઘટમાં લહ્યા.
૩ શાન્તિ: રૂ
-
- -
- -
For Private And Personal Use Only