________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
ભજનપા સંગ્રહ,
- giાંત સંયમ. કરો સુણ મુનિવરજી ગૃહસ્થના પરિચયમાં ખૂબ ન આવજે, સંયમ સ્થિરતા કરવા માટે હિતશિક્ષા મન લાવજે; નર નારીને પરિચય છેટે, આવે સંયમમાંહી તટે પરિચયથી મેહ વધે મેટે, પછી થાય સમાધિમાં ગેટે.સુણ ૧ પરિચયથી રાગ વધે ભારી, ચંચલ મન થાવે ભયકારી; ચિંતા ખટપટથી સંસારી, લલચાવી તેડે હશિયારી. સુણ૦૨ પક્ષાપક્ષી મારૂં તારૂં, દષ્ટિરાગે મન અંધારું; સૂજે નહીં ચેતન હિત સારૂં, ખટપટનું કામ થતું પ્યારું. સુ. ૩ નારી પેડક પરિચય રાગે, અન્તરમાં કામદશા જાગે, સંયમમાં દોષ ઘણા લાગે, પડતું થાતાં સંયમ ભાગે. સુણ૦ ૪ નારીને પરિચય અતિબુરે, પડી જાવે સાધુ મહાશૂરે; પરિચયમાં રાગ વધે ફૂરે, મન જેવું ખાધો ધતુર. સુણ પ પરમાંહી પડવાનું થા, હાલા દુમન જન મન લાવે, વિકથા ઝઘડામાં મન જાવે, દુષ્યને મન ઝેલાં ખાવે. સુણ૦ ૬ સંયમમાં સ્થિરતા કરવાને, ભવભવનાં પાતિક હરવાને, અન્તરમાં સુખડાં ભરવાને, શિક્ષા માને શિવ વરવાને. સુણ૦ ૭ પ્રતિબધે પરિચય ઝટ પાડે, શુભ પૂજ્યપણું દૂરે કાઢે; મન પડતું હતણા ખાડે, ચારિત્રે મન જેવું ભાડે. સુણ૦ ૮ સાચી શિખામણ મન ધારી, સંયમમાં વર્તે નરનારી; બુદ્ધિસાગર જગ જયકારી, મન માની લે સુખનિર્ધારી. સુણ૦ ૯ માણસા. માઘસુદિ ૧૨ શનિવાર.
For Private And Personal Use Only