________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ.
૮૩
દિ મુતાર સત્ય શોધી છે. આ
કવ્વાલી
થયે અવતાર માનવને, ભણુને સર્વ વિદ્યાઓ અનુક્રમ જ્ઞાન પામીને, મુસાફર સત્ય શોધી લે. કયા માગે ખરૂં સુખ છે, ટળે દુઃખે સકલ શાથી, વિવેકે તે વિચારીને, મુસાફર સત્ય શોધી લે. ખરી સ્વાન્નતિ કરવા, થતાં દુઃખે સકલ હરવા, ખરી મધ્યસ્થ દૃષ્ટિએ, મુસાફર સત્ય શોધી લે. વિચારીને સકલ શાસ્ત્રો, નિહાળીને સકલ દસ્પે; હૃદયની સૂમદ્રષ્ટિએ, મુસાફર સત્ય શોધી લે. પરંપર અન્ય શ્રદ્ધાની, પડેલી ટેવ ટાળીને પ્રમાણેની પરીક્ષાથી, મુસાફર સત્ય શોધી લે. સ્વયં નિર્ણય કરી સહુને, અસંખ્યદષ્ટિસાપેક્ષે; ખરા સ્વાનુભવે જગમાં, મુસાફર સત્ય શોધી લે. ખરી છે સત્યની કહેણું, ખરી છે સત્યની રહેણી; બુદ્ધિબ્ધિધર્મના પંથે, મુસાફર સત્ય શોધી લે.
4 વરિય સમાપના. 2 બળે છે બહુ જીગર મારૂં, થતું ચરચર હૃદય કંપી; કર્યો ગુહે અરે ત્યારે, ક્ષમા લાવી ખમી લેજે. જીગરથી હું ચહું માછી, અહાહા દીલ પસ્તાઈ; ઘરે પસ્તાઉં છું દિલમાં, ક્ષમા લાવી ખમી લેજે. પ્રમાદે પ્રાણુની હાનિ, બને તેથી પ્રમાદીને; પ્રભો તું માફ દે મુજને, ક્ષમા લાવી ખમી લેજે નથી આશયથકી ભૂંડું, કર્યું મેં ચિત્તમાં લાવી; જરા ના વૈરને લાવી, ક્ષમા લાવી ખમી લેજે.
For Private And Personal Use Only