________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૦.
ભજનપદ્ય સંગ્રહ.
કદાપિ લક્ષ્ય ના ચૂકે, ખરે તે ભકત ગણવાના. પડીને પાંજરામધે, ધરે આનન્દ કે માનવ, બજાવે દેવની આજ્ઞા, રહી નિલેપ અન્તર્થી. અરે એવી દશા માટે, નથી અભ્યાસ જે થાતે; નથી જે કાળજી મનમાં, કમાવાનું પછે શું છે? જગને ખૂબ રીઝવવા, પ્રવર્તે પાર ના આવે પલકનાં આંસુડાં પાડે, પછીથી તે હતા તેવા. અત: મનમાં ખરા ભાવે, ખરૂં તે સત્ય ધારીને, ત્યજી શેતાનની સંગત, કમાવાનું કમાઈ લે. નિજાકાન્તિ કરવાને, બની પરમાર્થના ગી; મળી વેળા ગુમાવે ના, કમાવાનું કમાઈ લે. પછીથી ખૂબ પસ્તાશે, નહીં ચેતા યદિ મનમાં વિચારે ખૂબ એકાન્ત, નિજાત્માનું કર્યું શું ? હેં. નથી આડંબરે મુક્તિ, નથી કંઈ લેક રંજનમાં, ખરી પરમાર્થની કરણી, કર્યાથી મુક્તિ થાવાની. ધરે અધ્યાત્મની રહેણ, વિવેકે ટેક નેકીથી, પ્રમાણિકતા ધરી અંગે, કમાવાનું કમાઈ . કદી કર્તવ્યથી પાછા, હઠી ના ઘેર્યને ધારે, બુદ્ધ બ્ધિધર્મકર્તવ્ય, પ્રવર્તે કર્મચાગી છે.
૩ૐ શાન્તિઃ ૨
૪
+-ક્ષમાથી રન્નતિ કરો. લખેલો પત્ર પહોંચે છે, વિચારી સાર જાણ્યો છે, લખું શું ? ઉત્તરે ઝાઝુ, ક્ષમાથી ન્નતિ કરવી. કથે સો સ્વાત્મદષ્ટિએ, રૂચે વા ના રૂચે તે તે; રૂચે તે લઈ ત્યજી બીજુ, ક્ષમાથી ન્નતિ કરશે. મહાવીરે પ્રરૂપે જે, ખરે તે ધર્મ માનીને,
For Private And Personal Use Only