________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
વખત વખતની છાંયડી રે, કુરતી વિશ્વ મઝાર, સરખા દિન ના કાઇના રે, તેજ પછી અધકાર; પડ઼ે ઋતુ અવતારએ પણ ગયું આ પણ જશે રે, ગભરાઇ ના જાવ, ચિન્તા શાક જ ના ઘટે રે, એવું મનમાં લાવ; ચાપટના જેમ દાવ—
ભાવિ ઉત્તરમાં શું ભર્યું રે, અધુના તે ન કળાય, સમભાવે જે જે મને રે, અનુભવ કર્મ ખપાય; દિધુ સવ તે ખતાય—
ઉંચુ જલ નીચુ પડે રે, નીચુ ઉંચુ જાય, કુદ્રત નિયમની આગળે રે, અન્ય નહીં છે ઉપાય, નિષ્કામતા સુખકાર
દુ:ખ વિના માનવ કદી રે, થાય ન પૂ` મહાન, દુ:ખ વિના ના સુખનુ રે, જગમાં થાતુ ભાન; લાવ તું એવી સાન——
અકળાઇ જાના જરા રે, કર તું તારૂ કામ, બુદ્ધિસાગર ધૈય થી રે, કાર્ય સિદ્ધિ અભિરામ; વિજયાશા નિર્ધાર
સંવત્ ૧૯૭૦ ના ભાદરવા વિનં ૧ શિનવાર.
હૃદયમાં૦ ૨
For Private And Personal Use Only
હૃદયમાં ૩
હૃદયમાં ૪
હૃદયમાં પ
હૃદયમાં ૬
હૃદયમાં છ
* शिखामण मान सन्तोनी.
અરે કયાં કાગડા પેઠે, જુવે છે દોષનાં ચાંદાં; ત્યજી દે દોષની દૃષ્ટિ, શિખામણ માન સન્તાની. કરે કયાં મેહથી નિંદ્યા, નથી નિન્દા થકી સારૂં, ધ્રુવે શુ'? શાહીથી મુખડું, શિખામણુ માન સન્ત્ કરી ઉછાંછળા વેળા, ભમાવ્યાથી ભરી ખણી ખાડા સ્વયં પડે ના, શિ
૧
ની. ૨
-1; નામણ માન સન્તાની. ૩