________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૪૭,
- રવુિં તે રવાં માનું છું ખમાવ્યાનું ઘણું કહેતા, ખમાવે છે પ્રવાહે બહુ ખમે જે વૈર ટાળીને, ખમાવ્યું તે ખરૂં માનું. શમ્યા જ્યાં કલેશના ભડકા, અમૈત્રીભાવ હળવાથી; રહી નહિ ચિત્તમાં ઈષ્ય ખમાવ્યું તે ખરૂં માનું. બુરું કરવા નથી વૃત્તિ, નથી વાણું થકી બુરું; થતું ના કાયથી બુરું, ખમાવ્યું તે ખરૂં માનું. ખમ્યા પશ્ચાતું રહે શાન્તિ, થતી ના દ્વેષની વૃત્તિ ખમાવ્યા બાદ જ્યાં મૈત્રી, ખમાવ્યું તે ખરૂં માનું. નથી કે પીડવા માટે, જરા ના પીડવા સત્તા પરસ્પર પ્રેમની વૃત્તિ, ખમાવ્યું તે ખરૂં માનું. નિજાત્મા પેઠ સહુ જીવે, સુખે સુખી રહી વૃત્તિ, અહિંસા ભાવ પ્રગટ્યાથી, ખમાવ્યું તે ખરૂં માનું. થયા જે માન સાથે, અસૂયા દ્વેષને કલેશે; ખમાવે ત્યાં ખરા ભાવે, ખમાવ્યું તે ખરૂં માનું, ભલે હેવ રંક વા રાજા, અહંતાવણ ખમાવ્યાથી હૃદયની શુદ્ધતા થાતાં, ખમાવ્યું તે ખરૂં માનું. ક્ષમા છે મુકિતનું લ્હાણું, ક્ષમા છે વીરની શેભા; બુદ્ધવધિ ધ ક્ષાન્તિથી, ખમાવ્યું તે ખરૂં માનું. સંવત ૧૯૭૦ ના ભાદરવા સુદિ ૧૪ ગુરૂવાર
આ વેતન ધર્ય. * વેતન ધેયને ધાર, હદયમાં ચેતન ધર્યને ધાર,
જે મ ધરી નહીં હારહિની સ્મત જે હૈડા વિષે રે, દેવે સહાયે થાય, પલટાબી બાજી જે રે, સાનુકુલ થઈ જાય;
હૃદયમાં. ૧
હૃદયમાં
અણધાર્યું પ્રગટ '
–
For Private And Personal Use Only