________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૦
www.kobatirth.org
ભજનપથ સંગ્રહ.
निष्पक्षपात दृष्टि
રાગગાડી.
તાણા તાણી રિચે ન ક્યારે રે તાણે તૂટી જાય. પક્ષપાતની બુદ્ધિથી રે, રાગદ્વેષની વૃદ્ધિ આત્મભાવના દૂર રહે રે, થાય ન ચેતન શુદ્ધિ. ષદ્ઘન ઝઘડાથકી રે, થાય ન આતમ શાન્ત થાય ઉથાપ વિવાદમાંરે, મેાહે જીવડા ભ્રાન્ત. પોતાનું માન્યુ ખરે, માને દુનિયા લાક; પરંતુ માન્યું જૂઠછે રે, જ્યાં ત્યાં પડે છે પાક. દુનિયાના મતભેદના રે, કિં ન આવે પાર; મતની તાણાતાણુમાં રૈ, મમતાને અહુકાર. નિક્ષેપા નય ભંગથી રે, અનેકાન્ત સમજાય; મત બુદ્ધિ ઝઘડા સમે રે, પક્ષપાત દૂર થાય. મ્હારૂં ત્હારૂં સૌ ત્યજી રે, થઇ મધ્યસ્થ વિચાર; સાપેક્ષે નય ચાલથી રે, ધર્મ તત્ત્વ નિર્ધાર. રાગ દ્વેષ દૂર કરી રે, પન્થથકી રહી દૂર; બુદ્ધિસાગર ધર્મની રે, સેવા કરી એ શૂર સ. ૧૯૬૯ આષાઢ શુદિ ૧૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वसमयदृष्टि
રાગગાડી.
શેાધી ખૂબ શેાધી લીધું રે, આત્મ રમણતા સાર. પરમાં ષ્ટિ દેખતાં રે, રાગાદિક ઉત્પાત; પર સમય તે જાણવા રે, પ્રગટે ચિત્ત અશાત. અશુદ્ધ પર્યાય ગ્રહ્યા રે, તે પણ પરભાવ દ્રષ્ટિ ત્યાગીને રે, રાચીજે શુદ્ધભાવ. શુદ્ધોપાગે આત્મમાંરે, ષ્ટિ સમય નિજ જાણ;
છે પરભાવ;
For Private And Personal Use Only
તાણાતાણી
તાણાતાણી. ૧
તાણાતાણી. ર
તાણાતાણી. ૩
તાણાતાણી. ૪
તાણાતાણી. પ
તાણાતાણી. ૬
તાણાતાણી. ૭
શોધી.
શેાધી. ૧
શેાધી. ર