________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
જ્ઞાની. ૨
જ્ઞાની. ૩
નયગભિત વાણીથી મેલે, સાપેક્ષે સમજાવે; રાજી નહીં અજ્ઞાની ટાળે, સ્યાદ્વાદમાં ફાવે. સાપેક્ષાએ સોદનને, જિન દર્શનમાં સમાવે; ભેદ્યાભેદને એકાનેકે, ભંગી અનેક સુહાવે. હેય જ્ઞેયને ઉપાદેયે, શુદ્ધ વિવેકજ ગાવે; અનેક સૃષ્ટિ નિજમાં સમાવે, સ્થિરતા નિજ પદ લાવે. જ્ઞાની. ૪ પરમભાવ ગ્રાહક ઉપયાગી, શુદ્ધ ધર્મ પ્રગટાવે; પુદ્ગલથી ન્યારા નિજ ધ્યાવે, શુદ્ધ ભાવના ભાવે. લેાકાલેાકને નિજમાં સમાવે, ભેગી અભાગી થાવે; નિલે`પી અન્તર્ સૃષ્ટિથી, પરમ શાન્તતા લાવે. સર્વ જીવામાં જિનપણું ને, સત્તા જૈન જણાવે; અર્થ એક પર્યાય ભિન્નતા, વાચક વાગ્યે ભાવે. દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવથી, નયભંગી મન હાવે; બુદ્ધિસાગર સ્યાદ્વાદથી, જૈન ભાવને ગાવે.
જ્ઞાની. પ
નાની. દ
જ્ઞાની. છ
જ્ઞાની.
" हमेशां चाल नीतिथी.
કવ્વાલિ.
ખા વિશ્વાસ લાવીને, પ્રભુના ધમ ધારીને; અનીતિથી હઠી પાછા, હમેશાં ચાલ નીતિથી. કળા દંભની ત્યાગી, ધમાધમ કલેશની ત્યાગી; ત્યજીને ફૂટ પંચાતા, હમેશાં ચાલ નીતિથી. પજવ ના અન્યને ક્રોધે, ખુરામાં ભાગ ના લેઇ; ત્યજી અન્યાયના માર્ગો, હંમેશાં ચાલ નીતિથી. વહુન્તાં ન્યાયના પન્થે, નડે જો દુના દાવે; તથાપિ ટેકને ધારી, હમેશાં ચાલ નીતિથી. વિપત્તિયા પડે ઝાઝી, તથાપિ સત્ય ના તજવું; મળે છે સાહાચ્ય દેવાની, હમેશાં ચાલ નીતિથી.
For Private And Personal Use Only
-19