________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૨૩૫
ચર્મચક્ષુથી દેખતાં રે, વહુરૂપી નિરખાય; ઈન્દ્રિયાતીત તું કહ્યો રે, જા ન ઇન્દ્રિયે જાય. પ્રભુ. ૨ ચંચળ મન અસ્થિર છે રે, અસ્થિરમાં સ્થિર ના ભાસ; રાગદ્વેષથી ધ્યાવતાં રે, થાય ને શુદ્ધ પ્રકાશ. પ્રભુ. ૩ દર્પણ સમ મુજ ચિત્તમાં રે, વ્યાપક કયાંથી માય; તુજ સ્વરૂપ થયા વિના રે, અનુભવ ધ્યાને ન થાય. પ્રભુ. ૪ જિનરૂપ થઈજિન ધ્યાવતાં રે, ધ્યાવવું હારું થાય;
વીરપ્રભુ દિલ ધ્યાવતાં રે, બુદ્ધિસાગર સુખ પાય. પ્રભુ. ૫ સં. ૧૯૬૯ આધિન શુદિ છે.
» વિષયવચ. *
વિજયનાં વાદ્ય વાગે છે, ઉઠી સહ લોક જાગે છે; ગુરૂને પાય લાગીને, વિજયની શિખ માગે છે. હદયનું અન્ન ખીલે છે, અખંડાનન્દ ઝીલે છે; ઉગી ભાનુ તિમિરદળને; ગુહામાં ખૂબ પલે છે. પ્રતિજ્ઞા કાર્યની થાતી, અશક્તિ દૂર સહુ જાતી જગની ઉન્નતિ વેળા, ખરેખર આજથી થાતી. અમારા આત્મની સાચી, સમુત્કાન્તિ થતી આજે; વિચારે સાખ પૂરીને, ગગનગઢમાં ચઢી ગાજે. વિજય વૃદ્ધિ સદા થાતી, અમારી ભાવના જ્યુરે; બુદ્ધબ્ધિ મંગલ પામે, વિજેતામાં રહી પૂરે.
સં. ૧૯૬૯ આધિન સુદિ ૧૦.
For Private And Personal Use Only