________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૩૭
ભાગ્યા પછી મન મેતિમાં સાં રહે છે મેળવે, જે શુદ્ધ ચિત્તજ હોય એ મેળને શું પરઠ, જ્યાં સૂક્ષ્મમાં ભેદજ રહે ત્યાં સ્થળમાંહી ભેદ છે, જ્યાં ભેદની વૃત્તિ વહે ત્યાં પૂર્ણ અને ખેદ છે. મન અપીને સહેજે મળે છે સજને એ જાણવું, હેજે મળાયું દુષ્પ સમ જાણું હૃદયમાં આણવું; ઔદાર્યને ગાંભીર્યથી પાસે અમારી આવશે, બુદ્ધયબ્ધિ વાણું આચરી પરમાર્થતા પ્રગટાવશો.
૫
* વાવમાં વિતા. આ આ કાળમાં ગુણરાગની દષ્ટિ ધરે વિરલાજને, આ કાળમાં ઉપકાર માને અલ્પ એવા સજજને આ કાળમાં નિવૃત્તિના માગે વહે તે ધન્ય છે, આ કાળમાં પરમાર્થનું જીવન ધરે કૃતપુણ્ય છે.
-
નિર્જ કરમ. @ મળ્યું વિત્ત ના વાપર્યું ધર્મ માટે, વધો વેંણ જે નહિ કદિ સત્ય સાટે; દયા ના કરી દુ:ખીઓની જરાયે. ધર્યો જન્મ એળે છતે ગ્યો છવાયે. મળી લક્ષ્મી તે શું થયું ચિત્ત ફૂલે, ભણે ખૂબ વિદ્યા વૃથા કેમ લે; મળ્યું માન સત્તાતણું થયું શું ? ટળ્યું માન સત્તાતણું ગયું શું ? ઘણું લેક પૂજે મઝાનું સયું શું ? મનાવે પૂજાવે અહો સુધર્યું શું ?
૧૮
For Private And Personal Use Only