________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૮૯
૧,
૧
૧
,
,
, ,
, ,
*
*
*
* *
*
* *
,
, ,
જગના ચમે જેનારા, ખરી આંખે ન જેનારા; તમારૂં શું અમારું શું? ખરૂં ના દેખનારાઓ. તમારી આંખની અગ્રે, રહેજે વૃત્તિને પદે અમારૂં વા તમારું જે, ખરૂં તે ઐકય નહિ દેખે, અમારૂં સત્ય સહુમાંહિ, અમારામાં તમારું સહુ, ટળી ગ્યો ભેદ સહુમાંથી, સહુ ધર્મો અમારામાં. તમારી વૃજ્યનુસારે, ગણી જે માન્યતા સાચી અહા એ વૃત્તિ કુંડાળા, વિષે કેદી અને દૃષ્ટા. તમારી વૃજ્યનુસાર, અહો સાદૃશ્ય જ્યાં મળતું; આ સાધમ્યું ત્યાં માની, અહો એ વર્તુલે રમતા. જગતમાં વૃત્ત્વનુસાર, છે સર્વે રમે એવું; અનુભવની થતાં વૃદ્ધિ થતાં મેટાં જ વસ્તુ લે. અહે એ વર્તુલો જ્ઞાને, લહી સર્વત્ર વ્યાપકતા; પરસ્પરમાં સમાતાં એ, રહે જુદાઈ ના કિંચિત. અહો એ દૃષ્ટિની સૃષ્ટિ, અને સર્વત્ર વ્યાપક જ્યાં, ગળે વૃત્તિ ટળે ભેદે, ભલું ભૂંડું કહે કયાં શું? અહો એ વૃત્તિની બાહિર, અનુભવ માન્યતા આ છે; બુદ્ધચબ્ધિ સત્સમાગમથી, પરામાં ભાસતું એ સહ. સવંત ૧૯૭૦ ના આષાઢ સુદિ ૬ મંગળવાર
For Private And Personal Use Only