________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ આઠમા.
વસ્તુ સ્વભાવે રે ધર્મ છે, ચેતનમાંહી સદાય; બુદ્ધિસાગર ધર્મ માં, આનન્દપૂર સુહાય. માધ સુદિ ૪ શુક્રવાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૩૧
લક્ષણ. ૧૧
→ પ્રમુનાં વાજી.
................અમે છીએ.
વ્હાલા પ્રભુનાં માળ. અમે છીએ વ્હાલા પ્રભુનાં માળ, ગમ્મત ઘહેલાં વાચાળ............. આકાશીય શુભ માંડવા, રવિ શશી દીપ પ્રકાશ; કુદ્રના આ માગમાં, રમીએ લીલ વિલાસ. પડીએ રડીએ દાડીએ, નાસી જઇએ દૂર; જ્યાં ત્યાં પ્રભુના તેજથી, આનન્દમાં ભરપૂર દાઢસ્ય પદાર્થના, પામીએ નહીં પાર; અલખ અલખને ખેલતા, ફ્રીએ ઠારેાઠાર. જે જે અમારૂ તે તે પ્રભુનુ, શેાધીએ તેજ જ પરમ વિભુનું; પ્રભુના બાળક પ્રભુના ખાળે, શુદ્ધપ્રીતિથી પ્રભુ હીંચાળે, જે જે કર્યું જે જે થશે રે, જાણે સવ દયાળ; બાળકને સમજાવીને રે, ચાખા કરે કૃપાલ. મારૂં સહુ ત્રણ કાલનું, તુજ થી છાનું ન લેશ; પ્રભુ ઉત્સ’ગે ક્રીડતાં, આનન્દ હાય હમેશ. અસ'ખ્યપ્રદેશવ્યક્તિએ રે, હું તું એક સ્વરૂપ; પરમ પ્રભુ બાળક અમે રે, ત્રણ ભુવનનાં ભૂપ. ભકિતના પરિણામના રે, વિચિત્ર પ્રગટે રંગ; બુદ્ધિસાગર ભક્તિથી રે, નિર્ભીય નિજ ગુણુ સંગ. માઘ સુદિ ૫ રવિવાર,
અમે ૧
અમે ૨
અમે ૩
અમે ૪
અમે પ