________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ આઠમે.
ગુરૂ અનુકુલ થઇ કરે, ચેાગ્ય ધર્માંનાં કાજ; અયેાગ્ય માર્ગ ના ચલે, ધરે વૃદ્ધની લાજ. રહી સદ્ગુરૂની પાસમાં, લેવે અનુભવ જ્ઞાન; મોટાઈ જગમાં મળે, ચૈતુન મનમાં માન. એવા ઉત્તમ શ્રાવકા, સદ્ગુરૂ ભક્ત ગણાય; સદ્દવત્તનને આચરી, જગમાં મેાટા થાય. બેવફા કિંઢે ના થતા, કરતા પર ઉપકાર; પરમાથી તે શ્રાવકા, સદ્ગતિ લે નિર્ધાર. ગુરૂ સેવા રાચી રહે, ધરે ન મનમાં ભેદ; જ્ઞાનામૃત પીવે સદા, ધરે હૃદય નિવે દ. સદ્દગુરૂ ાધિત મા માં, વહે સદા નિર્ધાર. દ્રબ્યાદિક સમજી કરી, કેાવિદ શ્રાવક ધારસર્વ ધર્મના તત્ત્વ, સાપેક્ષાએ એધ; કરી રાધતા ક`ને, કરે.સત્યના શેાધ. ગુરૂના વિનય ધરે ઘણા, ધરે ન ભય વા ગુથી એય ધરી સદા, જાણે ધર્મ અભેદ. ગુરૂ ભકિત દર્શન વિના, ચેન પડે ન લગાર. શુદ્ધ દની શ્રાવકા, પામે ભવના પાર. હૃદય શુદ્ધતા યે!ગથી, સાહે ધર્માચાર; ગુરૂ હૃદય પ્રેમે લહે, આન્તર શ્રાવક ધાર, ગુરૂ પાસાં સેવે સદા, લે ગુરૂગમ સહુ મર્મ, ઉત્સાહી વિનયી ગુણી, ધરે ન મનમાં ભ આપ્યાં ગુરૂએ જે વ્રતા, પાળે તે ધરી ધીર; ધરે ન ગુરૂથી આન્તરૂં, રહે સદા ગંભીર. આન્યુ તેવુ પાળતા, વીરપણુ' ધરનાર; ઉત્તમ શ્રાવક તે ભલેા, ભવાદિધ તરનાર. સંકુચિત ષ્ટિ ત્યજે, ધરતા ષ્ટિ ઉદાર; દાક્ષિણ્યે જે વ તા, ક્ષમાતણા ભંડાર.
ખેદ;
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
૧૬૪
૧૬૫
૧૬૬
૧૬૭
૧૬૮
૧૬૯
૧૭૦
૧૭૧
૧૭૨
૧૭૩
૧૭૪
૧૭૫
૧૭૬
૧૭૭