________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
રહી ના દુઃખમાં બાકી, જરા ના ફર્જ દિલ રાખી, બુદ્ધબ્ધિ પૂર્ણ સાધે, જગાડે સન્ત યોગીઓ. સં ૧૯૭૨ માઘ શુદિ૬ “
મુ. માણસા. ૐ શાંતિઃ
शुद्धचेतनानी आत्मप्रति शिखामण અરે હુને કેમ વળે નહીં સાન, ભૂલ કરે નાદાન, અરે. દિલડું ના કહેતું ઘણું રે, સત્ય સુણે નહિ કાન, આત્મપ્રભુ સ્કૂરણ ભલી રે, ભૂલ ન તેનું ભાન. અરે. ૧ હદ વળી સમજાવતાં રે, હજી કહ્યું કંઈ માન; કુદ્રતની સામા થતાં રે, લહે દુખની ખાણ, અરે. ૨ અનુભવ બાકી ના ર રે, મૂક હવે તેફાન, દેખ અવસ્થા તાહારી રે, શીખ હુદયથી માન, અરે ; ભૂલ ન ભાગે તો પછી રે, મળે ન શાન્તિ સ્થાન, રાઠને શીખ ન લાગતી રે, માન માન મહેરબાન. અરે. ૪ ભણી ગણું ક્યાં ભૂલતે રે, અરે ગયું કયાં જ્ઞાન, ચાનક લાગે ચતુરને રે, કર ઉંડું શુભ ધ્યાન. અરે. ૫ શિખામણ છેલી કથું રે, સમજ સમજ ગુણ ખાણ અન્તના ઉદ્ગારની રે, થાતી અસર પ્રમાણ અરે. ૬ સમજુને સજાવવું રે, શું? મનમાંહિ આણ; બુદ્ધિસાગર બેલથી રે, સમજે ચિત્ત સુજાણ.
અરે. ૭ સં. ૧૯૦૨ માઘ સુદિ
માણસા. ૩ શાના ૨
For Private And Personal Use Only