________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
सर्व भीतियो त्यज कार टेके, फरज अदा कर फरना.दे. वा. स.६ भारत सेवा मन्त्र रसलिा, मुखसे निशदिन जपना; भारतसेवाधर्म बजा कर, नाम अमर कर अपना. दे. वा. स. ७ आर्यपनेका धर्म न खोना, प्रगतिका बीज बोना; भारत भक्ति करके आर्यो, पाप पङ्क सब धोना. दे. वा. स. ८ તોય રૂમ દુવા ગ, માપત ગુર જાય; ગુદ્ધિસાગર મારત સેવા, guથવા થા, રે. વા. સ. ૧
સં. ૧૯૭૨ ફાલ્ગન વદિ ૧ વિજાપુર
.
बनी मौनी प्रवा कर.. વળે નહિ કંઈ લવારાથી, વળે નહિ ભાષણે કીધે, લખે લેખે વળે નહિ કંઈ, બની માની પ્રવત્યો કર. વિવાદેથી વળે નહિ કંઈ, બકયાથી બહાદુરી નહિ કંઈ; થવાને કગી તું, બની ઐની પ્રવર્તી કર. કરે નામર્દ શું બેલી, કર્યા વણુ બોલવાથી શું ? ઉપાયે મંત્ર તંત્રથી, અને મની પ્રવર્ચો કર. વિના ભેગે થતું નહિ કંઈ અસર નહિ અન્યપર થાતી; વ્યવસ્થા કાર્યની યોજી, બની ઐની પ્રવર્તી કર. જતા ઉભરાઈ વક્તાઓ, ઘણા લેખક જતા ઉભરાઈ, ઉકાળ્યું નહિ કર્યા વણું કંઈ, બની વેગી પ્રવર્યા કર, સલાહ આપવાથી શું ?, થવાથી ડાહ્યલા જગ શું ? સદા નિ જશકિત અનુસાર, બની મની પ્રવત્ય કર. કર્યા વણ જે કથે તેની, નથી કિસ્મત જરા જગમાં; કચ્યું થોડું ઘણું માની, બની મની પ્રવર્તી કર. ઘણું બેલે મગજ તપતું, થતી ક્ષીણ આતમશકિત સદા યુકિતપ્રયુક્તિઓ, બની મની પ્રવર્યા કર.
૮
For Private And Personal Use Only