________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૨૧૧
* ગુઢામો તે જાણવાના.
કવ્વાલી. હૃદયના સદ્દવિચારેને, દબાવી રાખતા ભયથી, જતા અંજાઈ સ્વાર્થે જે, ગુલામે તે ગણવાના. હૃદય નિજનું છુપાવીને, ગ્રહે જે અન્યનું જૂઠું; કરે છે હાજી હા પૈસે, ગુલામે તે ખરા જગમાં હૃદય અર્પણ કરીને જે, વચન અર્પણ કરીને જે, ફરી જાવે ફરી બેલી, ગુલામે તે ખરા જગમાં. વિકારી પ્રેમના સંગી, થતા જે ગારના ખીલા; હૃદય વિશ્વાસ ઘાતક તે, ગુલામેના ગુલામે છે. બને જે ડગમગુ બેલે, ખરી વખતે ખસી જાતા; નમેલા ત્રાજવે બેસે, ગુલામે તે ગણવાના. દબાવ્યા જે દબી જઈને, જીવંતાં સત્યને વેચે; નથી તે ધર્મના સંગી, ગુલામી ભાગ્યમાં હેના. હદયનું સત્ય બાહિમાં, અરે જે કાઢતા હૈ
બુદ્ધ બ્ધિ સત્ય ઘમી તે, જગમાં ભાનવત્ ચળકે. ૧૯૬૯ ભાદ્રપદ. સુદિ. ૫
જીરી. પD
કવ્વાલિ. ફકીરી આંખ છે જૂદી, ફકીરી કાન છે જૂદા; ફકીરી બેલ છે જૂદા, ફકીરી ચિત્ત છે જૂદું. ફકીરી ચાલ છે જૂદી, ફકીરી મસ્તી છે જૂદી, ફકીરી રંગ છે જૂદે, ફકીરી તાન છે જ. ફકીરી પ્રેમ છે જૂદે, ફકીરી ન્યાય છે જૂદે; ફકીરી ગાન છે જૂદું, ફકીરી તેજ છે જૂદું.
For Private And Personal Use Only