________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ખાકભા.
૧૪
નિર્ભય જગ્યાએ મહાલતાં, કુદત જીવનથી જીવતાં જાતાં હળીમળી પ્રેમથી, મારાં અમારાં પંખીડાં. માગો દયા પકડાઈ જતાં, કરૂણા અવાજોને કરી; છોડાવતા ખુશી થતાં, વારાં અમારાં પંખીડાં.. કુદ્રતતણા જગ બાગમાં, રહેમીજનેનાં બાલુડાં, આ ઘણું ચાહે સદા, પ્યારાં અમારાં પંખીડાં. સ્વાતંત્ર્ય સામ્રાજયે સદા, ફરતાં ફરે ચારે ચરે; શોભાવતાં ધમી ઘરે, પ્યારાં અમારાં પંખીડાં. અમ પ્રેમને બહુ હેમની, સાક્ષી તમારું દિલ ભરે, વાતે સુણે દિલ દિલતી, ખારાં અમારાં પંખીડા. આ અમારી પાસમાં, પામે ન ભય દિલમાં જરા, આ દેહ પર બેસી રમે, પ્યારા અમારાં પંખીડાં. છાંટે ન હિંસાને રહે, આ તદા પાસે તમે, નિશ્ચય તુકારામે કર્યો, પ્યારાં અમારાં પંખીડાં. માનું સદા સહુ આત્મવતુ, લવલેશ ના જાડું વ૬; અનુભવ પરીક્ષાથી કરે, પ્યારાં અમારાં પંખીડાં. ઉપદેશ દઈ અહિંસાતણે, રક્ષા કરૂં જીવ જાતની; ધારૂં જુદાઈ નહિ જરા, પ્યારાં અમારાં પંખીડાં. નિર્ભય પ્રભુના રાજ્યમાં, અહિંસાપ્રતિષ્ઠા વધતાં હિંસા ટળે શાન્તિ વહે, પ્યારાં અમારાં પંખીડાં. અજ્ઞાનહિંસા ભાવથી, દુ:ખી કરી તવ જાતને, માણી કરે મુજને ભલાં, ગાાં અમારાં પંખીડાં. પ્રભુને અમારા સમ તમે, શાસ્ત્રો સકલ સાક્ષી ભરે; આત્મ તમારે અમ સમે, ખારાં અમારું પંખીડાં. ઉપજાવવા શક્તિ નથી, તમને અમારામાં જરા, તે નાશ કરે ના ઘટે, પ્યારું અમારાં પંખીડાં. સુખ દુઃખની સહુ લાગણ, સરખી ઘર અનુભવ થતો તેથી અમારા સમ સદા, ખારાં અમારાં પંખીડાં.
For Private And Personal Use Only