________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાગીને. ૫
ભજનપપ સંગ્રહ -~ ~- ~
આયુષ્ય ક્ષણ ક્ષણ વહી જતું રે, નદીવારિ સમ જાણુ પ્રભુ સાથે તન્મય અને રે, એ છે જીવન લ્હાણ, આત્મશક્તિ ખીલવો રે, જ્ઞાનયેગી થે બેશ; મુંઝાયા વણ વિશ્વમાં રે, સુખડાં, પામે હમેશ. નામરૂપમાં મુંઝીયા રે, તે ઉંધ્યા કહેવાય? બુદ્ધિસાગર જાગતા રે, જ્ઞાની યોગી સહાય.
સં. ૧૯૨ ચૈત્ર સુદિ ૭. મહુડી.
જાગીને. ૬
જાગીને. ૭
સ્ટરિત વિ . જન્મશંકર કવિ પ્રતિ શુદ્ધ ભાવનાના આશીર્વાદરૂપ લખાયેલ કાવ્ય. બને શુભ લલિત હૃદય જગ સારું, સકલ જીવોને ચારૂં-બને. શુદ્ધ બ્રહ્મસાગરમાં ઝીલી, સકલ જીવોને ઝીલાવા; વિશુદ્ધ શીતલવાયુ બનીને, તાપ જીવોના શકે. બને. ૧ ઉચ્ચહુદયગિરિ શીતલ ઝરણાં, પ્રગટી શાન્તિ વહાવે; બ્રહ્મામૃતરસ રેલ રેલાવી, ત્યે જીવનનો લ્હાવે. બને. ૨ વિશ્વ ની કોયલ મીડી, ટહુકા જગને સુણાવે, જ્ઞાનપારણુએ જગત્ ઝુલાવી, આનન્દમય થઈ જા. બને. ૩ સન્તજનેના મનમન્દિરીએ, રમીને વિશ્વ રમાવે; દયા મેહુલા બનીને વર્ષ, રેલવે સુહાવે. બને ૪ જ્ઞાનબાગમાં ભ્રમર બની શુભ, સર્વ પુષ્પરસ સ્વાદી, બુદ્ધિસાગર દિવ્ય લલિત શૈ, સદા રહે આનન્દી. બને. ૫ સં. ૧૯૭ર ચૈત્ર સુદિ ૮. મહુડી-કોટેશ્વર.
For Private And Personal Use Only