________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ આમાં.
હૃદયથી દૂર કર ચિંતા, જવલતી સૂક્ષ્મથી ચિ’તા; વસી રહે આત્મની નીત્યા, લગાવી તાન મન પ્રીત્યા. તરી જા લેાભના દરિયા, અનતા દુ:ખથી ભરિયા; અનતાં સુખ તે વરિયા, અન્ય જે જ્ઞાનમાં અનીચે. નથી જગમાં જરા શાન્તિ, ધરે કયાં બાહ્યમાં ભ્રાન્તિ; ખરી ચૈતન્ય ઉત્ક્રાન્તિ, વરી લે ધર્મની કાન્તિ... નથી જ્યાં તુ અરે તું ત્યાં, પ્રવેશે માહથી રે કયાં; મર્યા વણુ તા નથી મુક્તિ, ખરી એ શાસ્ત્રની ઉક્તિ. ખરી નિ:સગતા ધારી, વિકા આવતા વારી; બુદ્ધગ્ધિ ધર્મ પર પ્યારો, ખરો એ સત્ય આધારો. સંવત્ ૧૯૭૦ ના ભાદરવા સુદ છ ગુરૂવાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
....
For Private And Personal Use Only
૪૦૧
3
ॐ जगत्मा शक्तिमान् जीवी शके छे.
....જગમાં.
....જગમાં, ૧
જીતે શક્તિમન્ત, જગમાં જીતે શક્તિમત્ત્ત; નિલ પાસે અન્ત........... કાયિક વાચિક શક્તિથીરે, દુર્બળ વર્ગ જીતાય; વ્યષ્ટિમાં સત્તાવšરે, સ્વતન્ત્ર જીવાય તંત્ર યંત્રના બળથકીરે, સ્થૂલવિવે જય થાય; માનસિક મંત્રા વગેરે, સત્તા વિશ્વ સહાય. કાયમળે કેશરી જુઆરે, વનમાં કરતા રાજ્ય; ન્હાનાં પક્ષીપ૨ આરે, રાજ્ય કરે છે. માજ. સવ શક્તિ ભેગી થતાં રે, સ ંપે જગ રહેવાય; પૃથક્ શક્તિયા સહે થતાં રે, નહિ અસ્તિત્વ રખાય....જગમાં ૪ ખળ વિના શી મહાદુરી રે, નિર્મૂલ મૃતક સમાન;
....જગમાં. ૨
....જગમાં. ૩
ક્ષીણુ મળે અહુ જાતનાં રે, રહ્યાં ન નામ નિશાન ....જગમાં.૫ મેળવવી સહુ શક્તિયા રે, એ છે સાચા ધર્મ,
ધર્મ શૂરાના જાણુવા રે, નિળ લહુ ના શ.....જગમાં,દ્
૫૧
9