________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કa
૮૧૨
ભજનપદ્ય સંગ્રહ, * नकामी व्होर ना पीडा..
કવ્વાલિ. વિચાર્યા વણ અરે પૂરું, અનુભવ પૂર્ણ કીધા વેણુ; ભમાવ્યાથી અરે બંધુ, નકામી બહાર ના પીડા. ઘટે નિજ શક્તિો નિષ્ફળ, થતા ના ફાયદે જગને, અરે નિજ ફર્જથી જૂદી, નકામી હેર ના પીડા. પડે દુઃખ ઘણાં શીર્ષે, તે ના ફાયદા કિંચિત; છતી આંખે બની અ છે, નકામી બહાર ના પીડા. વધે ચિંતા વિપત્તિ, રૂચે ના જ્ઞાનીના મનમાં તણાઈને અહંતામાં, નકામી વહેર ના પડે. મળે આનંદરસ નહિ જ્યાં, ભલું કરતાં બૂરૂં લાગે, બનીને ડાહ્યલો બાપુ, નકામી હાર ના પીડા. ગણે ના તેરમાં કેઈ, નહીં કે ભાવને પુછે; તથાપિ ત્યાં પડી મેહે, નકાથી બહાર ના પીડા. ગળ્યું સપે સસુંદર રે, મુંકાતું ના ગળાતું ના; અહે એવી પ્રવૃત્તિની, નકામી વ્હોર તું પીડા. ઘણી હાનિ અને પ્રાય:, જરા પણ લાભ નહી એવી પ્રવૃત્તિમાં પડી બાપુ, નકામી વહાર ના પીડા. અદા ના ફર્જ નિજ થાતી, રહે ને હાથમાં છાતી; અલેખે શક્તિ જાતી, નકામી વહોર ના પીડા. થતા ના ફાયદે કેને, ઉપાધિ વધે ઝાઝી, ત્યજીને દૂર સદવૃત્તિ, નકામી બહાર ના પીડા. મળેલી સર્વ શક્તિ, ભલા માટે જ વાપરવી અહે એ કાયદે ભૂલી, નકામી હેર ના પડે. ફસીને દુષ્ટ લાલચમાં, મહંતોની ત્યજી શિક્ષા કર્યા પણ તેલ શક્તિને, નકામી હાર ના પીડા. પગે પગલે શિખામણ છે, વિચારીને ભરી પગલાં
For Private And Personal Use Only