________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ આઠમે.
ગય. મનુષ્યોના થરો ાજા.
વાલિ.
ગ્ર
થશે પરમાર્થની વૃત્તિ, રૂચે ઉપકારનાં કૃત્શે; કરાશે ઉપકારાને, મનુષ્યેાના થશે! વ્હાલા—૧ ગરીના ભલા માટે, વિચારાશે ભલું મનમાં; ભલામાં ભાગ લેવાતાં, મનુષ્યેાના થશેા વ્હાલા સ્વયં સરખાં મનુષ્યોને, ગણીને આત્મભાગી થૈ; સુખી કરવા કરે યત્ના, મનુષ્યેાના થશે! વ્હાલા- ૩ દવાઓ રાગીઓને દઇ, કરો સેવા યથાશક્તિ; દુવાએ તેમની ફળશે, મનુષ્યેાના થશે। વ્હાલા—૪ કર્યું અર્પણુ સકલ નિજનું, જગના પ્રાણીયામાટે; ખરા છે ભકત એ રીતે, મનુષ્યાના થશે. વ્હાલા—પ મનુષ્યેાના સુખા માટે, સ્વય દુ:ખા ઘણાં વેઠી; કરો સેવા ખરા લાવે, મનુષ્યેાના થશે। વ્હાલા—દ્ ગણી પરમાર્થ ને પ્યારા, કરી નિજ સ્વાર્થ ને દૂરે; જગત્ સેવા કરા સાચી, મનુષ્યેાના થશે. વ્હાલા-૭ થયા અમર મનુષ્યા એ, કરી જેણે ખરી સેવા; જગત્ કુટુંબ સમગણતાં, મનુષ્યેાના થશે વ્હાલા−૮ અમીરીમાં કીરીમાં, કરા ઉપકારનાં કાર્યો; બુદ્ધયબ્ધિ ધર્મ સેન્યાથી, મનુષ્યના થશે। વ્હાલા-૯
મૌની.
કાલિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મઝાની માનમાં મસ્તી, મઝાનુ માનમાંઘેરૂ, મઝા છે સૈાનમાં જુદી, ખરેખર સૈાની છે સુખી.
For Private And Personal Use Only
૫