________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
तन्मयहृदये कर्तव्यप्रगतिभावना
આત્માએ સૈા હૃદય રસથી ઐકય રૂપે રસાઇ, સાચા મેળે અનુરૂપ ખની સત્ય કીજે સગાઈ; આવા સર્વે હૃદય ઘરમાં પ્રેમ પ્યાલા જ પીજે, એસા ભાવે હૃદય ઘરમાં ઐકય કીડા રમીજે. વ્હારૂં મ્હારૂં નહિ નહિ કશા ભેદ રે ચાલવાના, આત્માદ્વૈતે પરમરસમાં તન્મયીભાવતાને; છાનું છાનું નહિ નિહ કશુ આત્મભેાગી થવાનું, ઉંચા ઉંચા પ્રગતિપથમાં પૂર્ણ વેગે જવાનુ ભેટા સર્વે નયન મનમાં પ્રેમનુ પાત્ર દેખા, પ્રીતિના થૈ હૃદયરસિયા સમાં પૂર્ણ પેખા; કાયા માચા નાહુ નિજગણી સ્વાર્પણે પૂર્ણ રાચી, એવા મેળે હૃદયરસથી નિત્યરાં ધર્મ માચી. કાયા પ્રાણા વચન મનને એકય રૂપે કરીને, મેળે રહેવુ અનુભવમળે ભેદ ભાવા હરીને; પ્રેમાનન્દી સતત થઇને વિશ્વને સ્વર્ગ કીજે, મુક્તાત્માએ સકળ થઇએ પૂર્ણ આનન્દ લીજે. એકીભાવે હૃદય રસનુ પાન કી મઝાનુ, સર્વે સાથે સકળ કરવું કાર્ય સૌ એકતાનું; સાથે ક્ખાવુ સહુચર બની ખેાલવુ સર્વ સાથે, સર્વે માથે વહન કરવું કાર્ય સા સ હાથે. સાથે સર્વે પ્રગતિ કરીએ સર્વ શક્તિ સમપી, હુને તું એ નહિ નહિ કશું ભેદ્દે જ્યાં આત્મદી; એવા ભાવે સતત વહેવુ આપણા ધર્મ એવા, એકીભાવે અનુભવ વહી ઉન્નતિમા લેવે. એવા નક્કી પ્રગતિપથમાં આપણે ધર્મ સાથે, સેવી સેવી પ્રતિ કરણી આત્મમાં પૂર્ણ રાચેા;
For Private And Personal Use Only
૩
૪