________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
જિનધના શુભ આશરે આવી રહેા દુનિયા જના, જ્યાં ભેદભાવજ ના કશા આ ધથી ઉત્તમ અનેા. પાપા તમારાં ધોઇને નિર્મલ કરીશુ ધ થી, સાથી અનાવીશુ ખરા વિશ્વાસને શુભ ક થી જે જે અમારી પાસમાં તે તે તમાને આપશુ, વિશ્વાસ રાખા ધર્મમાં શુભ મા માંહી થાપશુ. જે જોઇએ તે પામશેા એવા અમારો ધર્મ છે, એ ધર્મની સેવા કર્યોથી શુદ્ધ ચેતન શર્મ છે; જે જે અમારાં કાર્ય છે તે તે તમારાં માનશેા, દુનિયા જીવાને તારવા કરૂણા હૃદયમાં આણુશા. જે ધર્મમાં આવે જના તે પૂજ્ય પેાતાના ગણી, અહુ ધ સ્નેહજ ધારીને આગળ કરીશુ શિવ ભણી; શ્રીવીરના ઉપદેશને આલમ ઉપર પ્રસરાવતા, બુધ્ધિ સાધીજના પ્રેમે સદા એલાવવા.
– દૈનિશ્રમ મિત્રો, ઉD
જાએ કદી લક્ષી મળી પદવી મળી પાછી ફ્રા, મિષ્ટાન્ન ભાજન ના મળે! પ્રાસાદ રહેવા ના મળેા; બહુ તાઢ તડકા વેઠવા દે જો પડે તે તે પડા, પણ ઢીલના વિશ્રામ મિત્રા તે મળેલા ના ટળે. જે દીલના આશ્રય દઇને દીલની શાન્તિ કરે, આનન્દની વેળા વળે ચિન્તા થએલી સૈા હરે; વિત્તિમાં છાયા અની સ સ્વ આવે નેહથી, વિશ્રામ મિત્રા તે ખરા ઠારે હૃદય વાતા કથી. એ જીવતાં જીવે અને મરતાં હૃદયમાં ધારતા, તાપે તપેલા ચિત્તને તનને સદા જે હારતા;
For Private And Personal Use Only
3
૫
૧