________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૦
ભજનપદ્ય સંગ્રહ.
ખરી વેળા મળી જાણી, સહી લે દર્દ વાનું તું. ધરી મન શાહુકારીને, વિપાકે વેદ સમભાવે; નવાંને બાંધ ના જ્ઞાની, સહી લે દર્દ વાનું તું. ખરા ઉત્સવતણા દિવસે, વિપાકે વેદતાં હવે; ખરેખર જ્ઞાનીના મનમાં, સહી લે દર્દ વાનું તું. બચે ના કર્મથી કોઈ, ગતિ છે કર્મની ન્યારી, દશાના રંગ છે જુદા, સહી લે દર્દવાનું તું. ઉદય આવ્યું જ ભેગવવું, ગમે તે તે ક્ષેત્રને કાલે;
બુદ્ધ બ્ધિ ધર્મશ્રદ્ધાથી, પરમબ્રહ્મ સદા સાથે. સંવત ૧૯૭૩ ના આસે વદિ ૧૩ શનિવાર
પત્ર. ) સુશ્રાવક શેઠ જગાભાઈ, દલપતભાઈ ધર્મલાભ; વિહારે હાલ પ્રવૃત્તિ રે, થાતી ગામો ગામ. વિહારે વહેતું પાણી નિર્મલું રે, વહેતા સાધુ પવિત્ર પ્રતિ બંધન છૂટે ઘણુંરે, નિર્મલ થાતું ચિત્ત. વિહારે. ૧ જિજ્ઞાસુ સજજન ઘણુરે, લેતા ધાર્મિક લાભ; પ્રભુ ભજનની ધૂનમાં રે, મન જેમ નિર્મલ આભ, વિહારે. ૨ આત્મભાવ પરીણામની રે, આનન્દ ઝાંખી જણાય; કહેવાતું નહિં શબ્દથી રે, વેદાતું નિજભાવ. વિહારે. ૩ મોટાઈ જે બાહાની રે, તેમાં પલપલ; અહંવૃત્તિ ત્યાં સુખ નહિ રે, મેહતો જ્યાં કેલ. વિહારે ૪ હું તું ત્યાં સુખ દૂર છે રે, હું તું નહિ ત્યાં સુખ, આત્મ દશા એવી થતાં રે, નાસે સઘળાં દુ:ખ. વિહારે પ ધ્યાનીને એકાંતમાં રે. સુખ ભાસે નિજ પાસ; વિચારતાં નિઃસંગથી રે, આત્મધર્મ વિશ્વાસ. વિહારે ૬ બાહ્ય ક્ષેત્રે વ્યવહારથી રે, નિશ્ચય આત્મપ્રદેશ,
For Private And Personal Use Only