________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
કુહાડે છેદ ના મૂળે, શિખામણ માનજે સાચી. ચરે ચારે મળી ભેગા, કરી કલ્લોલ પંખીઓ; ભડાકાથી ઉડાડીશ ના, શિખામણ માનજે સાચી. ઘણાં પુષ્પોથકી ખીલે, મનેહરબાગ મેંઘેરે; ઉખેડી નાખ નહી મેહે, શિખામણ માનજે સાચી. કરે વાતે ગગન સાથે, હવેલી ઉંચી છે એવી, ખનિત્રે ખેદ ના પાયે શિખામણ માનજે સાચી. ઘણા સંતે લહે શાન્તિ, સમાધિ ધ્યાનમાં રહીને, સતાવીસ ના જઈને ત્યાં, શિખામણ માનજે સાચી. અહે જે વૃક્ષની ડાલે, લહે આનંદ બેસીને કુહાડે કાપ ના તેને, શિખામણ માનજે સાચી. ઘણે પિળે કૃપા લાવી, ગયે અત્માથકી પ્યારે; નહી દે દુ:ખ તેને રે, શિખામણ માનજે સાચી. જગની ઉપકારી , જગને સુખ દેનારી, ગળું ના કાપ તેનું રે, શિખામણ માનજે સાચી.
परिक्षा लेखथी थाती
કાલિ. પરીક્ષા બોલથી થાતી, હૃદયમાં તે બહિરુ આવે; અસાધુ સાધુ લોકોની, પરીક્ષા લેખથી થાતી હૃદયમાં કલેશની હેળી, બળે ઈષ્ય હૃદયમાં જે, પ્રગટ થાતી ગમે ત્યારે, પરીક્ષા લેખથી થાતી. ચઢાવે દ્વેષનાં ચમે, જણાતું સર્વમાં કાળું; લખાતું લેખમાં કાળું, પરીક્ષા લેખથી થાતી. સ્વપક્ષે સત્યતા ભાસે, લખાતું રાગથી સારું; સ્વપક્ષે રાગી લેખકની, પરીક્ષા લેખથી થાતી.
For Private And Personal Use Only