________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૭૨૩
જન્મ મરણની પેલી પાર હું, ઠામ થયું સહુ ઠરવા; બુદ્ધિસાગર અલખ નિરંજન, પામી ફેર ન ફરવા. સંવત ૧૯૭ર પિષ શુદિ ૮
અ૦ ૩
१ तमे तो शब्दे रस लेनारा. તને તો શબ્દ રસ લેનારા, શબ્દોએ જીવનારા. તમે તે. શબ્દાતીતના અનુભવ રસની, મસ્તીમાં રહેનારા; અમે સદા શબ્દોથી ન્યારા, પણ શબ્દ વ્યાપારા. તમે તે. ૧ શબ્દ વિના આનન્દરસ રસીયા, ધૂન ખરી વહેનારા; બન્યા બાદશાહ અલખ નિરંજન, તે કયાં છો!!! જેનારા. તમે તે. ૨ બની લકીર ફકીર અને જગ. ચર્ચાઓ કરનારા; તાણુતાણું ખેંચંખેંચા, શબ્દની ધરનારા. તમે તે. ૩ શબ્દપ્રતિમા પૂજારીઓ, ભિન્નાથે લડનારા; સાપેક્ષાએ સમજી અમે સહુ, આનન્દરસ પીનારા. તમે તે. ૪ અનુભવ રસના ઉભરાથી જે, શબ્દ પ્રગટ થનારા; માની પૂજી તેઓને તે, આલંબન લેનારા. તમે તે. ૫ શબ્દ બ્રહ્માથી પરમબ્રામાં, બ્રહ્મરસે ઠરનારા; થયે અનુભવ અમને એક શબ્દ ન સમ ખાનારા. તમે તે. ૬ તમે અમે સહુ સત્તાએ એક, જ્ઞાને અમર થનારા; બુદ્ધિસાગર નિશ્ચય અનુભવ, પામે એકાકારા. તમે તે. ૭ સંવત્ ૧૯૭૨ પોષ સુદિ ૯
૩ શાન્તિઃ |
- -
-
-
-
For Private And Personal Use Only