________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગ આઠમે.
૬ર૩ ક્ષપશમાદિ ભાવથી, કરે સાગર સદા આત્મા; બુદ્ધિબ્ધિ ધર્મ સાગરની, ખરી શેભા લહે જ્ઞાની. ૨૫
ॐ शांतिः ३ સંવત્ ૧૯૭૧ ના શ્રાવણ શુદિ ૩ શુક્રવાર.
ટ ના વેરતો દ્રોહી. આ સ્વદેશ દ્રોહી છે પાપી, અદૃશ્ય જ છે વદન તેનું સ્વદેશાગાર પાપથી, ઠરી ના બેસતે દ્રોહી. સ્વદેશ દ્રોહીના જન્મ, ભયંકર થાય ઉત્પાત; નિષદન કાઢીને કયાંએ, ઠરી ના બેસતે દ્રોહી. વળે શું? તીર્થને તપથી, સ્વદેશદ્રોહીને જગમાં, ભયંકર પાપ કૃત્યથી, હરી ના બેસતે હી. અરે જે રાજ્યને હી, અરે જે ધર્મને દ્રોહી, પડીને પાપ ખાડામાં, ઠરી ના બેસતો હી. બને જે મિત્રો હી, સુખી થાત નહીં કયારે; હૃદય ઘાતક અરે પાપી, ઠરી ના બેસતા દેહી. બને વિવાસી ઘાતક જે, પડી નરકે લહે દુઃખ; લહી રૈરવ ઘણું પીડા, હરી ના બેસતો હૈડી. ગુરૂને જે બને હી, નથી તેના સામે પાપી; ગુરૂ સામે પડી પામર, ઠરી ના બેસતા હી. ગુરૂ દ્રોહી સામે પાપી, જગમાં અન્ય ના કેઈ; બનીને ભૂતવત્ કયારે, ઠરી ના બેસતો દ્રોહી. પ્રતિજ્ઞા પ્રેમ તેડીને, સુખી થાતે નહીં હી; જનેના શાપ લઈને, ઠરી ના બેસતે દ્રોહી. બની ઉપકારીને દ્રહી, મરે બહુ દુ:ખથી રાતે; હલાહલ સર્પ સમ ભંડે, હરી ના બેસતે દ્રોહી. કૃતઘી જે થતો દ્રોહી, અરે રાક્ષસ થતે પાપે
For Private And Personal Use Only