________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
૩૨૯
પ્રેમાનન્દ પ્રતીતિ ત્યાં, આગળ ત્યાંથી જવાય અનુભવે સત્ય જણાય રે, બુદ્ધિસાગર ચિત્તે. દેખો. ૩
* मननुं नाटक. -
હરીના રાગમાં. કયાં ક્યાં ભટકાવે ભાઈ રે, મનવા ભવ રંગીલા; ભટકણ શીલ ભવાઈ રે, કેમ કરતે એ લીલા. કયાં૧ સ્વર્ગ અને તું નરક બને છે, ભટકાવે ભવમાંહી, હારી સંગે મળે ન શાન્તિ, સ્થિરતા રહે ન કયાંહી;
જ્યાં ત્યાં ઉડી ઉડી જાય છે, વિષદ્યાનના ભમરા. કયાં- ૨ વિષયવાસના બળથી ભટકે, ઠરે ન એકજ ઠામ, લલચાવે મુજને મહા ભારી, નીચ કરાવે કામ; શાને માંડ્યો સંસાર રે, પરની હારીને પીડા. કયાં ૩ શૂન્ય ઉપર શૂન્ય ચઢાવે, આવે શૂન્ય જવાબ વંધ્યાપુત્રને હેય ન જગમાં, જેમાં કેઇક બાપ; આપ સ્વભાવે રાચ રે, બુદ્ધિસાગર ધીરા. કયાં જ ચૈત્ર સુદિ ૪ સોમવાર
“છાગો દૂર નાઓ.” 9િ ઈચ્છાઓ દૂર જાઓ રે, શાને લાગી અમને, શાને સતાવે વિપાકે રે, કોણ બોલાવે તમને, ઈછાઓ. ૧ ધર્મ અમારે મૂળ ભૂલાવી, પરભાવે લેઈ જાઓ, રચનારે તમને છું મેહે, બળવત્તર કેમ થાઓ; આત્માધિકાન તમારૂં રે, જાણ્યું શું ભરમાવે. ઈચ્છાઓ. ૨ જોતાં જેર તમારૂં ન કાંઇ, પ્રકટે જે પુરૂષાર્થ
૪૨
For Private And Personal Use Only