________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૦
ભજનપદ સંગ્રહે.
સાધુની સ’ગતિ કરેરે, સર્વ ગુણાની ક્યારી; બુદ્ધિસાગર ધ`મારે, શ્રાવક પૂછીચારી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક.
શા. લલ્લુભાઇ કરમચંદ દલાલ માટે બનાવેલ.
ॐ सुधारो भूल पोतानी.
૧
ભણ્યા તે શુ' ? ગણ્યા તા શુ ? અન્યા જો ડાહ્યલાતા શુ ? અન્યા પંચાતિયા શુ ? સુધારા ભૂલ પોતાની. નિહાળ્યા ઢાષ બીજાના, અનીને ઠાવકા આવ્યા; તથાપિ શુ ? વન્યું તેથી, સુધારી ભૂલ પોતાની. અસમ અન્યની ભૂલ્યા, જાતી પર્વત જેવી; ત્યજી એ દોષષ્ટિને, સુધારી ભૂલ પેાતાની. જણાતા અન્ય પાપી, સ્વયં જાણેા જ ધર્માત્મા; થશે ના તે થકી પ્રગતિ, સુધારી ભૂલ પેાતાની. અની હાનિ અરે સાથી, જીવા સઘળુ તપાસીને; પછીથી દોષ જાણીને, સુધારા ભૂલ પોતાની. નહીં થાતી અસર ખીજા, ઉપ૨ એ દોષના ચાગે; સુધારા સત્ય કરવાને, સુધારી ભૂલ પાતાની. ખરા આદર્શાવતુ મનવા, કથ્યા કરતાં કરી કરણી; જગમાં ઉન્નતિ વરવા, સુધારા ભૂલ પેાતાની. અરે નિજ ચિત્ત ડંખે છે, થતી સહુ ભૂલને માટે; હૃદયમાં હું વિચારીને, સુધારા ભૂલ પોતાની. સદા આત્માન્નતિ કરવા, નિહાળેા દોષ પેાતાના: અરે તે દૂર કરવાને, સુધારા ભૂલ પોતાની. પ્રથમ સુધરી અહા જે જન, પ્રવૃત્તિ જે કરે સારી; મુન્દ્રન્ધિધર્મ પામીને, સુધારા વિશ્વ લેાકાને.
For Private And Personal Use Only
3
७
૧૦