________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૮
ભજનપદ્ય સંગ્રહ.
હોસ.
રાગ ધીરાના પદને.
દ્રવ્ય લેાચ કરાળ્યા રે, શુભ વ્યવહારધારી; ભેદજ્ઞાને ભાવ્યા રે, આતમ આનન્દકારી. લૈકિક ને લેાકેાત્તર ભેદ, લાચતણા છે ભેદ; સાતનયાથી લેાચ જ જાણી, ટાળેા ભવભય ખેદ; નવવિધ ભાવ લાચે રે, કદાષ જાવે ભારી. ક્રોધ માન ને માયા લાલજ, મેાટા ચાર કષાય; ઉપલક્ષણથી નવ નાકષાયા, એથી ભવ ભટકાય; જીવ પ્રદેશે લાગ્યા હૈ, પરિણતિ દુ:ખકારી. લુચી નાંખવા ચાર કષાયા, અન્તર કરી આવે ચ; પંચ ઇન્દ્રિય વિષયરાગને, લુચ ભાવથી લાચ; ભાવલાચ કરતાં રૈ, મુક્તિ મળે મન પ્યારી. નવવધ શુભ ભાવ લાચથી, ચેતન શુદ્ધિ થાય; કેવલજ્ઞાન ને કેવલદર્શન, અન્તર્મુહૂર્તમાં પાય; જ્ઞાનીઓએ ગાયુ રે, નિશ્ચયનય અવધારી. દ્રવ્ય લેાચ દશમે જીન ગાયા, વ્યવહારે એ જાણ; ઉત્સર્ગોપવાદે સમજી, આગમ કરીએ પ્રમાણ; અન્તર્ના ઉપયાગે રે, વ્યવહાર સુખકારી. ભાવલાચની પરિપૂર્ણ તાને, કરવાના ઉપયોગ; અન્તરમાંહી રાખ્યા નક્કી, કરાવીને દ્રવ્ય લેાચ બુદ્ધિસાગર ધ્યાને , સામ્યભાવ દિલધારી. ૧૯૬૯ શ્રાવણ વદ ૮.
-------
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
ન્ય
વ્ય. ૧
વ્ય. ૨
દ્રવ્યૂ. ૩
વ્ય ૪
વ્ય. પ
દ્રવ્ય ૬