________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમા.
ખરેખર પાળવી પડશે, રૂચે તેા ચાલ મુજ સાથે ફ્રાગે ના વચન મેાલી, મળ્યુ સ્વાર્પણુ સકળ કરવું; નહીં ડરવું મરણ આવે, રૂચે તા ચાલ મુજ સાથે. જીવતાં મરજીવા થાવુ, અહંતા ત્યાગીને જ્ઞાને; કથિત કન્ય કરવાને, રૂચે તેા ચાલ મુજ સાથે. દળાવ' લાટથી અધિક, થવું બહુ ધૂળથી હલકું; કરી આજ્ઞા અદા કરવી, રૂચે તેા ચાલ મુજ સાથે. ધરી શ્રદ્ધા બની મૌની, કથ્યાં કાર્યો સકલ કરવાં; ધરીને હામ હૈયામાં, રૂચે તેા ચાલ મુજ સાથે, ઘણા કાંટા ઘણા ખાડા, નહીં કટાળવુ પડશે; હૃદયમાંહિ પ્રભુ ધારી, રૂચે તેા ચાલ મુજ સાથે. ખની સાથી ઘણા ભાગી, જતા એવું વિચારીને; મરીને માળવા લેવા, રૂચે તેા ચાલ મુજ સાથે. ત્યજી શંકા ખની અકા, વિજયના વિશ્વ દઇ ડંકા; ધરી આજ્ઞા સકલ માથે, રૂચે તે ચાલ મુજ સાથે ઘણા છે સત્યના પન્થા, ઘણા છે સત્યના ગ્રન્થે; બુદ્ધધિ પૂર્ણ શ્રદ્ધાથી, ચ્ તા ચાલ મુજ સાથે સ. ૧૯૭૨ ના પોષ શુદ્ધિ જ
अदा निज फर्जने करीए
મળીને સંપથી સર્વે, મિલાવી હસ્તથી હસ્તા; સકલ કબ્ય કાર્યાની, અદા નિજ ફઈને કરીએ. કરીને અય વાણીનું, કરીને એકય ચિત્તાનું; પરસ્પર ચેાજના યેાજી, અન્ના નિજ ફને કરીએ. અનીને સત્ય મરજીવા, અની નિર્ભય બની ધીરા; પરસ્પરમાં કરી ગાઠી, અટ્ઠા નિજ સ્ ને કરીએ. ત્યજીને પ્રાણની પરવા, ધરી સ્વાતંત્ર્ય વ્યક્તિનું;
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
૧
૭૯