________________
Shri Mahavir Jain Aradhana Kendra
<
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આ મા.
* भलामां भाग ले भावे.
તે
મળ્યું તે સહુ ભલા માટે, પરાર્થે શીના સાટે; વળીને મેાક્ષની વાટે,ભલામાં ભાગ લે ભાવે. કર્યું તે સાથમાં આવે, રહ્યું તે અન્ય જન ખાવે; ક્રયાને દાનના દાવે, ભલામાં ભાગ લે ભાવે, નિજાઝ્માવત્ જીવા માની, નિજાત્માની ખની ભાની; અની નિજ ધર્મ મસ્તાની, ભલામાં ભાગ લે ભાવે. મળી જે શક્તિયા સારી, સદા પરમાથે નિર્ધારી; અનીને સત્ય ઉપકારી. ભલામાં ભાગ લે ભાવે. મળ્યામાં ભાગ છે સાના, ગ્રહ્યા હૈ ભાગ લેાકેાના. અનુભવના રહે ગના, ભલામાં ભાગ લે ભાવે. જગતના તુ જગત્ ત્હારૂં, ત્યજી મ્હારૂં અને ત્હારૂં ગણી વિત્તાદિ સહુ ન્યારૂ, ભલામાં ભાગ લે ભાવે. અદા કર ક્રૂ પેાતાની, લલી ના વાત જગ છાની; બુદ્ધગ્ધિ ધર્મની વાણી, ભલામાં ભાગ લે ભાવે. સ-૧૯૭૨ પોષ સુદિ ૩
ॐ शान्तिः ३
* रुचे तो चाल मुज साथे. *સાવાનુ નથી કયાંયે, મનાવાનુ નથી જૂઠું; વિચારી પૂર્ણ નિશ્ર્ચયથી, રૂચે તે ચાલ મુજ સાથે, અપેક્ષાએ અમારા સહુ, વિચારા પૂર્ણ અવલેાકી; વિવેકે સત્ય અત્રધારી, રૂચે તેા ચાલ મુજ સાથે. વિપત્તિયે ઘણી સહુવી, પડયાં દુઃખા સકલ સહેવાં; પછી ના ભાગવું સારૂ, રૂચે તેા ચાલ મુજ સાથે. સુખે સુખી દુ:ખે દુ:ખી, પ્રતિજ્ઞા પ્રાણની સાથે;
For Private And Personal Use Only
૩