________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમા.
કળાઓ સર્વ વિજ્ઞાના, અને શેાધા ઘણી કરવા; નભી રહેવા સકળ સાથે, સુધારા ચેાગ્ય કર સમજી. હરીફાઇ પરસ્પરમાં, થતી સહુ દેશમાં જાણી; ટકી સામાં પ્રગટ થાવા, સુધારા ચાગ્ય કર સમજી. સમાજો જાતિએ સર્વે, ઉઠાડી ઉંઘથી યત્ને; ૫ની સેવક ધરી ફો, સુધારેા યાગ્ય કર સમજી, વહે છે જીંદગી મેાંધી, નકામી ના જવા દે તે; જગત્ આ સ્વર્ગ સમ કરવા, સુધારા યોગ્ય કર સમજી, સુધારા ના નથી કેચિત્, પ્રવતે જે કુધારા તે; નકામા તેહ ધારીને, સુધારા યાગ્ય કર સમજી. પરસ્પર વીર્યની હાનિ, કદી કરવી નહુિ કલેશે; પરસ્પર એકતા ધારી, સુધારો ચાગ્ય કર સમજી. પરસ્પર માન્યતા ભેઠે, પરસ્પર નાશ ના કરવા; ખરૂ આર્યત્વ પ્રકટાવી, સુધારો ચાગ્ય કર સમજી. વિના સ્વાનુભવે કાની, નહીં નક્કલ અરે કરવી; ખરેખર વેષ આચારે, સુધારા ચેાગ્ય કર સમજી, ગ્રહીલે અન્યનું સારૂ, ગુણા લે દ્વેષને ત્યાગી; બુદ્ધચશ્વિધર્મ દ્રષ્ટિએ, સુધારો ચગ્ય કર સમજી.
ॐ शान्तिः ३ अर्हम्.
જગ્યા તારી રહી અરે ખાલી.
જૈન ગરીખ વર્ગ ઉદ્ધાર્યા રે, દીન લેાકને બહુ મન પ્યારા રે;
For Private And Personal Use Only
૫૭
૫૬
૫૭
૫૮
પ
૬૦
૬૧
ર
|| अमदावादी शेठ लल्लू रायजी जीवनश्लाघा. ॥
લલ્લુરાયજી રે શેઠ ભલા ઉપકારી,
દાનવીર રત્ન જયકારી;—
ઓગણીશ ઇકાત્તર સાલે રે જે શુદ્ઘિ ચાથ ગુરૂવારે રે,
દેહ ત્યાગી રે ગયે. અહીં થકી ચાલી;
૬૩
લલ્લુ૦ ૧