________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે. દીધાં ના દાન પાત્રોમાં, કરી યાત્રા ન તીર્થોની, રહ્યા પાપે સદા માચી, તમારું શું ભલું થાશે. ૪ ઠગ્યા ભેળા મનુષ્યને, સતાવ્યા પ્રાણીને બહ; નચાવી જીભ જુઠામાં, તમારું શું ભલું થાશે. ૫ ગયે ના ધર્મને પ્યારે, અધમેં પ્રાણ અપો અનીતિના બન્યા કાછ, તમારું શું ભલું થાશે. કળાઓ કેળવી કોડી, ગણી ના પાપની ભીતિ દવાઓના બન્યા દરિયા, તમારું શું ભલું થાશે. ૭ હણ્યા વિશ્વાસીના પ્રાણે, કરાડે સાક્ષીયો જૂઠી; ભરી પડ્યું ઉદર પાપે, તમારું શું ભલું થાશે. ખભા પર આંખને લાવી, અહંકારે ગણે ના કંઈ; કરી માયા જ હરખાયા, તમારું શું ભલું થાશે. દયાથી દૂર નાઠા બહુ, કરી ચોરી ઘણાઓની બુરાઈના બન્યા દાસ, તમારું શું ભલું થાશે. ૧૦ હરામી હાડકાં કીધાં, હરામી ચિત્તને કીધું, કરી ફસી સમી ભાષા, તમારું શું ભલું થાશે. ૧૧ બુરામાં શકિત ખચ, ધતીંગજ ધર્મને માન્ય; રહ્યું ના ધર્મનું ભાતું, તમારું શું ભલું થાશે. ૧૨ હજી છે હસ્તમાં બાજી, કરી ત્યા ધર્મની કરણી બુદ્ધચબ્ધિધર્મ સેવ્યાથી, તમારું શ્રેય થાવાનું. ૧૩
» રાયશિક્ષા , અધુના મેહદષ્ટિએ, સુઝે ના સત્ય હૈયામાં, છતી આંખેજ અંધારૂં, રહ્યું પાસે સુઝે ના કંઈ–૧ કર્ફે ના ઉતરે મનમાં, પછીથી ખૂબ પસ્તાશે; તમારી દ્રષ્ટિ આગળના, ચીરી પડદા જુએ સાચું-૨
For Private And Personal Use Only